કોરોનાની અસર Kutch Rann Utsav પર, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા આવક 1 કરોડ પર પહોચી

Coronaની સૌથી માઠી અસર પ્રવાસન વિભાગ પર પડી છે આ અસરમાંથી Kutch Rann Utsav પણ બાકાત નથી.પ્રવાસીઓ સાથે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો નોંધાયો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:07 AM

Corona ની સૌથી માઠી અસર પ્રવાસન વિભાગ પર પડી છે અને આ અસરમાંથી Kutch Rann Utsav પણ બાકાત નથી. ગત્ત વર્ષે રણોત્સવમાં 2.20 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.અને રાજ્ય સરકારને 2 કરોડની આવક થઇ હતી.જોકે ચાલુ વર્ષે કોરોનાની દહેશતને પગલે પ્રવાસીઓ સાથે રાજ્ય સરકારની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 1 લાખ પ્રવાસીઓએ Kutch Rann Utsav મુલાકાત કરી.અને રાજ્ય સરકારને માત્ર 1 કરોડ રૂપિયાની જ અત્યાર સુધી આવક નોંધાઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">