ગુજરાતમાં કોરોના રસીકરણ સફળ, કોઇ ગંભીર મામલો સામે આવ્યો નથી : CM
ગુજરાતના CM રૂપાણીએ કોરોના રસીકરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ રસીકરણમાં નાનું મોટું રિએક્શન આવતું હોય છે.
ગુજરાતના CM રૂપાણીએ કોરોના રસીકરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ રસીકરણમાં નાનું મોટું રિએક્શન આવતું હોય છે. સાથે જ CMએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના રસીકરણ સફળ છે. કોઇ ગંભીર મામલો હજુ સામે આવ્યો નથી તેમ પણ CMએ ઉમેર્યું છે.
Latest Videos
Latest News