ગુજરાતમાં કોરોના રસીકરણ સફળ, કોઇ ગંભીર મામલો સામે આવ્યો નથી : CM

ગુજરાતના CM રૂપાણીએ કોરોના રસીકરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ રસીકરણમાં નાનું મોટું રિએક્શન આવતું હોય છે.

| Updated on: Jan 18, 2021 | 2:30 PM

ગુજરાતના CM રૂપાણીએ કોરોના રસીકરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ રસીકરણમાં નાનું મોટું રિએક્શન આવતું હોય છે. સાથે જ CMએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના રસીકરણ સફળ છે. કોઇ ગંભીર મામલો હજુ સામે આવ્યો નથી તેમ પણ CMએ ઉમેર્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">