Jamnagar: હાપા માર્કેટયાર્ડમાં મરચાની આવક વધી, મણ દીઠ 1100થી 2900 રૂપિયા મરચાનો ભાવ

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાવા લાગ્યા છે. ગોંડલ સહિતના માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધ્યા બાદ હવે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ મરચાની આવક વધી છે. અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં મરચા વેચવા આવી રહ્યા છે.

| Updated on: Mar 04, 2021 | 2:35 PM

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાવા લાગ્યા છે. ગોંડલ સહિતના માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધ્યા બાદ હવે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ મરચાની આવક વધી છે. અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં મરચા વેચવા આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન થોડું ઓછું છે. પરંતુ સૌરાષ્ટ્રના અનેક યાર્ડ લાલ મરચાથી છલકાઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ સહીતના યાર્ડમાં મરચાની વધુ આવક થતા બે સપ્તાહ સુધી વેચાણ માટે ખેડૂતોનો વારો આવતો નથી. જેથી ખેડૂતો જામનગરના હાપા માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે. હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા 1 માસથી લાલ મરચાની આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ભારીની આવક થઈ છે. યાર્ડમાં જગ્યાના અભાવે લાલ મરચાની નવી આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને 1 મણના 1100થી 2900 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ પણ લાલ મરચા ખરીદવા હાપા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">