Botad: ખેડૂતો માટે સારા સમાચાર, 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી

બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ચણાના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે.

| Updated on: Feb 22, 2021 | 8:20 AM

બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ચણાના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે અને 10 હજાર ખેડૂતોએ પોતાના ચણા વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ચણાના વાવેતરમાં પણ 10 થી 12 ટકાનો વધારો નોંધાયો હતો. ભારે વરસાદને પગલે તળાવો અને ચેકડેમો પાણીથી છલકાયા હતા. જેથી સિંચાઇનુ પાણી સરળતાથી મળી રહેતા ખેડૂતોએ મોટાપાયે ચણાનું વાવેતર કર્યું હતું, ત્યારે 8મી માર્ચથી શરૂ થતી ચણાની ટેકાના ભાવે ખરીદીમાં મોટાપાયે ચણાની આવક થવાની શક્યતા અધિકારીઓ સેવી રહ્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">