Botad : શાળાના વિધ્યાર્થીઓ દ્વારા કોવિડ 19 અંગે જાગૃતિ રેલી યોજાઈ

Botad : બોટાદની સમન્વય સ્કૂલના વિધાર્થીઓ દ્વારા જ્યોતિ ગ્રામ સર્કલથી રેલી કાઢી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ હાથમાં જન જાગુતીના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર જાગૃતિ રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 13, 2021 | 5:57 PM

Botad : કોરોના ધીમે ધીમે હવે ફરીથી માથું ઊંચકી રહ્યો છે. આ સાથે લોકોએ ખાસ સાવચેતીના પણ રાખવી પડશે. સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ જેવા પરિબળો ધીમે ધીમે ભુલાઈ રહ્યા છે.ત્યારે આ બધાની વચ્ચે બોટાદની સમન્વય સ્કૂલના વિધાર્થીઓ દ્વારા જ્યોતિ ગ્રામ સર્કલથી રેલી કાઢી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ હાથમાં જન જાગુતીના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર જાગૃતિ રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">