Bhavnagar : રસીકરણને લઇને યુવાનોમાં ભારે ઉદાસીનતા, 77 ટકા યુવા વર્ગ રસી વિહોણા

Bhavnagar : સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સામે જંગ જીતવા રસી કારગર ઉપાય છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 17, 2021 | 1:18 PM

Bhavnagar : સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સામે જંગ જીતવા રસી કારગર ઉપાય છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પૈકી મોટાભાગના દર્દીઓ એવા હતા કે જેમણે વેક્સિન નહોતી લીધી. વેક્સિન લીધી હોય અને કોરોના થયો હોય તેવા દર્દીઓ બહુ સામાન્ય હતા. કોરોના સામેની રસી એક ઈલાજ તરીકે સાબિત થઈ રહી છે. પરંતુ રસીકરણને લઇને યુવાનોમાં ભારે ઉદાસીનતા જોવા મળી છે. આ ઉદાસીનતા ત્રીજી લહેર માટે ભારે પડી શકે છે.

સરકારના અથાગ પ્રયત્નો અને કરોડોના ખર્ચ કરવા છતાં લોકો રસી નથી લઈ રહ્યા. ભાવનગરમાં હજુ પણ 77 ટકા યુવાનો રસી વિહોણા છે. ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે રસીકરણમાં ઉદાસીનતા હજુ ખરાબ પરિણામ લાવી શકે છે.

ભાવનગર જિલ્લામાં ગઈકાલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 48 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,385 કેસ આવ્યા છે. જે પૈકી 21,003 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. આથી જિલ્લામાં રિકવરી રેઇટ 98.21 ટકા પર છે.

ભાવનગર 45 ગામો એવા છે કે, જ્યાં અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો ખોટી માન્યતાઓ, અંધ શ્રદ્ધાઓ, અફવાઓને લઈને વેકસીન લેવાથી મોત થાય છે જેવી ખોટી વાતોમાં આવી ગયા છે. આ બાબતની સમજણ આપવા છતાં રસી નથી લઈ રહ્યા.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">