Bhavnagar : તાઉ તે વાવાઝોડાને 1 મહિનો થયો છતા, હજુ પણ અમુક ગામમાં અંધારપટ

Bhavnagar : મે મહિનામાં તાઉતે (Tauktae) વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં થયું હતું

Charmi Katira
| Edited By: | Updated on: Jun 15, 2021 | 9:27 AM

Bhavnagar : મે મહિનામાં તાઉતે (Tauktae) વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં થયું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. હજુ પણ અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે.

તળાજાઅને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાન થયું હતું. જેમાં કાચા-પાકા મકાનોનેભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ વીજપોલ પડી જવા અને વીજલાઈનો તૂટી જવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે. 1 મહિનો જેટલો સમય વીતી જવા છતાં હજુ પણ અંધારપટ છે. 25 દિવસ જેટલો સમય થવા છતાં 5 ટકા જ કામ પૂરું થયું છે.

ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો પુરવઠો શરૂ કરવા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે. જો વીજળીનું કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન ગ્રમ્યવિસ્તારમાં કામ થઇ શકશે નહીં અને પ્રજાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તો આ સાથે જ ધારાસભ્યએ આગામી ગુરુવાર સુધીમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો શુક્રવાર એટલે કે 18 જૂનથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તો સિહોર તાલુકાના અમુક ગામોમાં પણ હજુ અંધારપટ છે. ગ્રામ્ય પંથકમાં ધીમી કામગીરી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. સિહોર તાલુકામાં 1300થી વધુ વીજપોલ પડી ગયા છે પડી ગયેલા વીજપોલ ઉભા કરવાની કામગીરી થઇ રહી છે

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">