BHAVNAGAR : 44 બેઠકો સાથે BJPનો ઐતિહાસિક વિજય, જીતુ વાઘાણીએ માન્યો જનતાનો આભાર

BHAVNAGAR : ભાવનગરમાં 52 બેઠકોમાંથી BJPએ 44 બેઠકો પર જીત મેળવી છે જયારે કોંગ્રેસના ખાતામાં માત્ર 8 બેઠકો આવી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 6:37 PM

BHAVNAGAR : ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPનો ઐતિહાસિક અને ભવ્ય વિજય થયો છે. ભાવનગરમાં 52 બેઠકોમાંથી  ભાજપે 44 બેઠકો પર જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ખાતામાં માત્ર 8 બેઠકો આવી છે. ભાવનગરમાં ભાજપની ભવ્ય જીત બદલ પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ તેમજ ધારાસભ્ય જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો. 

જીતુ વાઘાણીએ જનતાનો આભાર માનતા કહ્યું કે આ જનતા, ભારતીય જનતા પાર્ટીના વ્ચારો અને વડાપ્રધાન મોદીની જીત છે. ભાવનગરમાં ભાજપે એક પણ વિસ્તારને વિકાસથી વંચિત નથી રાખ્યો અને તમામ સુવિધાઓ આપી હોવાથી જનતાએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે.

 

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">