ગ્રહોના રાજા ભગવાન સૂર્ય નારાયણનું મકર રાશિમાં પ્રવેશ, જાણો કયા ગ્રંથના પાઠ કરવાથી થશે ફાયદો

ગ્રહોના રાજા અને પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખાતા ભગવાન સૂર્ય નારાયણના ઉત્તરાયણ તરફના પ્રયાણ અને મકર રાશિમાં પ્રવેશના પુણ્યકાળ દરમિયાન સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથનો પરિચયમાં પણ સૂર્ય ભક્તિ કહી શકાય. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે […]

ગ્રહોના રાજા ભગવાન સૂર્ય નારાયણનું મકર રાશિમાં પ્રવેશ, જાણો કયા ગ્રંથના પાઠ કરવાથી થશે ફાયદો
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 5:28 AM

ગ્રહોના રાજા અને પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખાતા ભગવાન સૂર્ય નારાયણના ઉત્તરાયણ તરફના પ્રયાણ અને મકર રાશિમાં પ્રવેશના પુણ્યકાળ દરમિયાન સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથનો પરિચયમાં પણ સૂર્ય ભક્તિ કહી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અંગે શું ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા?

સંક્રાંતિ વર્ષમાં બાર થાય છે ( અધિકમાસ અને ક્ષય માસ સિવાય ) આ સંક્રાંતિમાં મકર સંક્રાંતિનો મહિમા વિશેષ મનાવવામાં આવે છે. સૂર્ય પૂજા ભક્તિથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. જે સૃષ્ટિમાં અંધકાર દૂર કરે છે તે જીવનનો અંધકાર પણ દૂર કરે છે. સૂર્ય આત્મનો કારક છે માટે આંતરિક સુખનો પણ કારક છે. જેથી તે દરિદ્રતા પણ દૂર કરે છે અને પુનજન્મમાં દરિદ્રતામાં જન્મથી પણ બચાવે છે. માન સન્માન પ્રતિષ્ઠા રાજકીય સફળતા પ્રભાવ પણ આપે છે.

Image result for સૂર્યગ્રંથ"

સતયુગના જ્યારે થોડા ચરણ બાકી હતા ત્યારે મય નામના દાનવ કે, જે રાવણના સસરા અને મંદોદરીના પિતા હતા. જેમને વાયુ ભચક્ર સંચારણ જેવી બાબતોના પ્રખર વિદ્વાન માનવામાં આવતા હતા. તેમને સૂર્ય ભગવાનની કઠોર તપસ્યા કરી દાન ભક્તિ વડે સૂર્ય ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, સૂર્યભગવાન અને મયાસુર વચ્ચેના સંવાદને મયાસુર પાસેથી સાંભળીને એક શ્રેષ્ઠ ઋષિએ ગ્રંથ રચ્યો. જેને સૂર્ય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. વશિષ્ટ ઋષિના કહેવા મુજબ જો આ ગ્રંથને શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક પઠન કરે છે. તેમના સારા પાપો નાશ પામે છે. જ્યોતિષશાસ્ત્રમાં પારંગત બને છે.

આ ગ્રંથમાં જ્યોતિષ ગણિતનું જ્ઞાન આપવામાં આવેલ છે. જેમાં પલ દિન સૂર્યોદય સૂર્યાસ્ત, નક્ષત્ર માસ યુગ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ ગ્રહોના ઉદય અસ્ત વક્રી માર્ગી રોહિણી શકટ ભેદન વગેરે જેવા પૃથ્વીના ભ્રમણ દરમિયાન થતા સૂર્ય દ્વારા યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યભગવનની કૃપા વડે આ સૂર્ય સિદ્ધાંત ગ્રંથ જ્ઞાન અને ભક્તિમાં વધારો કરનાર છે.

ડૉ. હેમીલ પી લાઠીયા જ્યોતિષાચાર્ય

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">