Shani Dev : શા માટે શનિ દેવને ચડાવવામાં આવે છે તેલ? જુઓ રસપ્રદ પૌરાણિક કથા

ધાર્મિક માન્યતાઓને લીધે આપણે તેનુ અનૂસરણ તો કરતાં હોઈએ છીએ પણ ભાગ્યે જ કોઈ આની પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે. જાણો શા માટે આ દેવતાઓને તેલ ચડાવવામાં આવે છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 25, 2021 | 8:56 AM

હિન્દુ ધર્મમાં શનિવાર એ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત દિવસ છે. હિન્દુ ધર્મમાં દર શનિવાર (Saturday) એ Hanumanji  અને Shani Dev ને તેલ ચડાવવાણી પરંપરા છે. ધાર્મિક માન્યતાઓને લીધે આપણે તેનું અનૂસરણ તો કરતાં હોઈએ છીએ પણ ભાગ્યે જ કોઈ આની પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે! તો ચાલો જાણીએ કે શા માટે હનુમાનજી અને શનિદેવને તેલ ચડાવવામાં આવે છે?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">