તિરુપતિ બાલાજી મંદિર શ્રદ્ધાળુઓને આપશે આ પ્રસાદ, 20 જાન્યુઆરીથી થશે શરુઆત
તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદરુપે એક લાડુ આપવામાં આવશે. આ લાડુ માટે મંદિર દ્વારા કોઈ ધનરાશિ વસૂલવામાં આવશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]
તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદરુપે એક લાડુ આપવામાં આવશે. આ લાડુ માટે મંદિર દ્વારા કોઈ ધનરાશિ વસૂલવામાં આવશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. તિરુપતિ બાલાજી ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે. જે વિશ્વપ્રસિદ્ધ છે. પહાડમાં સ્થિતિ આ મંદિરમાં એકવર્ષમાં દુનિયાભરમાંથી 2.5 કરોડ શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાનના દર્શન કરે છે. જો શ્રદ્ધાળુઓને વધારે લાડુ પ્રસાદરુપે જોઈતો હોય તેમને એક લાડુના 50 રુપિયા ચૂકવવાના રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]