તિરુપતિ બાલાજી મંદિર શ્રદ્ધાળુઓને આપશે આ પ્રસાદ, 20 જાન્યુઆરીથી થશે શરુઆત

તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદરુપે એક લાડુ આપવામાં આવશે. આ લાડુ માટે મંદિર દ્વારા કોઈ ધનરાશિ વસૂલવામાં આવશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

તિરુપતિ બાલાજી મંદિર શ્રદ્ધાળુઓને આપશે આ પ્રસાદ, 20 જાન્યુઆરીથી થશે શરુઆત
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 1:39 PM

તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદરુપે એક લાડુ આપવામાં આવશે. આ લાડુ માટે મંદિર દ્વારા કોઈ ધનરાશિ વસૂલવામાં આવશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

One 'Tirupati Laddu' Free Of Cost To All Visiting Lord Balaji Temple From January 20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. તિરુપતિ બાલાજી ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે. જે વિશ્વપ્રસિદ્ધ છે. પહાડમાં સ્થિતિ આ મંદિરમાં એકવર્ષમાં દુનિયાભરમાંથી 2.5 કરોડ શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાનના દર્શન કરે છે. જો શ્રદ્ધાળુઓને વધારે લાડુ પ્રસાદરુપે જોઈતો હોય તેમને એક લાડુના 50 રુપિયા ચૂકવવાના રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">