AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, વૃશ્ચિક રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં આવશે બાધા, સંતાન તરફથી પીડા રહેશે

ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, વૃશ્ચિક રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં આવશે બાધા, સંતાન તરફથી પીડા રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 6:09 PM
Share

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,રાહુ અને કેતુનું આ ગોચર,વૃશ્ચિક રાશિના પાંચમાં અને અગિયારમાં ભાવ પર ગોચર કરશે.મીન રાશિમાં રાહુના પ્રવેશ સાથે વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સમયની શરૂઆત થશે

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,રાહુ અને કેતુનું આ ગોચર,વૃશ્ચિક રાશિના પાંચમાં અને અગિયારમાં ભાવ પર ગોચર કરશે.મીન રાશિમાં રાહુના પ્રવેશ સાથે વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સમયની શરૂઆત થશે. જો કે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે. સંબંધોની સમસ્યાઓને સમજદારીથી ઉકેલો. ખરાબ સંગત ટાળો. કાર્યમાં અવરોધો આવશે, પરંતુ ભાગ્ય તમારો સાથ આપશે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

Published on: Oct 30, 2023 03:45 PM
g clip-path="url(#clip0_868_265)">