AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, કર્ક રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, આપબળે મળશે લાભ

ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, કર્ક રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, આપબળે મળશે લાભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 2:08 PM
Share

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે, કર્ક રાશિ જાતકોને આ ગોચર તૃતિય ભાવ અને નવમ ભાવમાં થવા જઇ રહ્યું છે.ભાગ્યભાવમાં પસાર થતું આ ગોચર તમને લાભ અપાવશે

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે, કર્ક રાશિ જાતકોને આ ગોચર તૃતિય ભાવ અને નવમ ભાવમાં થવા જઇ રહ્યું છે.ભાગ્યભાવમાં પસાર થતું આ ગોચર તમને લાભ અપાવશે,સ્વ મહેનતથી થશે પ્રગતિ. રાહુ ગોચરની અસરને કારણે કર્ક રાશિના જાતકોએ સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. આધ્યાત્મિકતામાં રસ રહેશે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ તે પ્રગતિની તકો પણ લાવશે. મનમાં રમતિયાળતા વધશે. ખોટી કંપનીનો શિકાર બની શકો છો. તેથી, સમજદારીપૂર્વક મિત્રો પસંદ કરો. પ્રવાસમાં લાભ થશે.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

g clip-path="url(#clip0_868_265)">