કુંડળીમાં ‘દુર્યોગ’ એટલે જાતક બની જાય છે આર્થિક રીતે પાયમાલ, શું તમને ખબર છે વનવાસમાં સીતાજી ઘરેણા પહેરીને ગયા હતા?

કુંડળીમાં ‘દુર્યોગ’ એટલે જાતક બની જાય છે આર્થિક રીતે પાયમાલ, શું તમને ખબર છે વનવાસમાં સીતાજી ઘરેણા પહેરીને ગયા હતા?

| Updated on: Jan 12, 2024 | 1:50 PM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે 'દુર્યોગ' નામના યોગ વિશેની

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?

આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘દુર્યોગ’ નામના યોગ વિશેની કરવામાં આવી.

જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે? આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો સીતાજી જ્યારે વનવાસમાં ગયા ત્યારે શું ઘરેણા પહેરીને જ ગયા હતા કે પછી પહેર્યા હતા તેમણે સાધ્વીના વસ્ત્રો?

Published on: Jan 11, 2024 01:20 PM