ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર

ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઉનાળામાં હાર્ટ […]

ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 04, 2019 | 3:42 PM

ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આ પણ વાંચો: સુરતમાં હીરાથી શણગારેલાં બાપ્પાના કરો દર્શન, વિશેષ આભૂષણોથી કરાઈ છે સજાવટ

ગણેશ મહોત્સવ દરમ્યાન જળ પ્રદુષણ અટકાવવા સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રભુની આરાધના અને શણગારની શોભા વધારતા ફૂલ બીજા દિવસે પ્રદૂષણનું કારણ ન બને તે માટે આ ફૂલમાંથી ખાતર બનવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.  દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.ગણેશજીને રોજ સવાર સાંજ ફૂલ હાર ચઢાવવામાં આવે છે. બીજા દિવસે આ  ફૂલનું શું કરવું એ સમસ્યા ઉભી થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આસ્થાનો વિષય હોવાના કારણે બાદમાં આ ફૂલ નદીમાં પધરાવી દેવતા હોય છે જે ક્યાંક કચરાના રૂપે એકઠા થાય છે પરંતુ પાલિકાએ સુંદર હલ શોધી કાઢ્યો છે. દરરોજ સવારે પાલિકાની ગાડીઓ વારાફરથી ગણેશ પંડાલોમાં પહોંચે છે જે જુના ફૂલ માંગે છે. આ ફૂલ એકત્રિત કરી તેના ધાર્મિક આસ્થાની જાળવણી સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલની ખાતરી આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગણેશ મંડળના પ્રમુખ પરેશ મોદીએ જણાવ્યું હતું કે ભરૂચ પાલિકા તથા સામાજિક સંસ્થાઓએ પ્રભુને અર્પણ કરાયેલા ફૂલહારના બીજા દિવસે કલેક્શનની હાથ ધરેલી કામગીરી ઘણી પ્રસ્નશનીય છે માં નર્મદામાં ગંદકી હવે ઠલવાય નહિ અને નદીના પાણીમાં સુધારો થશે.

પાલિકા દ્વારા ફૂલ માટે ત્રણ ટેમ્પા ફાળવવામાં આવ્યા છે.સ્વયં સેવકો પૂજાપો ઉઘરાવી તેને એક સ્થળે એકત્રિત કરે છે અને ગણેશ મહોત્સવની પુર્ણાહુતી બાદ ભેગા થયેલા પૂજાપામાંથી ખાતર બનાવવામાં આવશે અને આ ખાતરનું ખેડૂતોને વિતરણ કરાશે. પ્રોજેક્ટમાં સક્રિય સૌરભ કાયસ્થએ જણાવ્યું કે દરેક ગણેશ મંડળમાંથી ફૂલહાર અને પૂજાપો એકત્ર કરી ખાતર બનાવીશું ખાતર કામ લાગે અને પ્રદુષણ પણ અટકશે. અભિગમને સારો આવકાર મળી રહ્યો છે . પ્રોજેક્ટ થકી આસ્થા સાથે પર્યવરણની જાળવણી થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">