વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

હિંદુ મંદિર પર સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. વડતાલના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર પર સુનીલ આડેસરા નામના વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવી છે. જેમાં તેમણે વિવિધ રીતે પાડેલા વડતાલ મંદિર સહિતના 350 ફોટો મૂકવામાં આવ્યા છે. જુઓ વીડિયો: આ કૉફી ટેબલ બૂક બનાવવામાં તેમને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ […]

વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!
Follow Us:
| Updated on: Dec 07, 2018 | 6:51 AM

હિંદુ મંદિર પર સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. વડતાલના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર પર સુનીલ આડેસરા નામના વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવી છે. જેમાં તેમણે વિવિધ રીતે પાડેલા વડતાલ મંદિર સહિતના 350 ફોટો મૂકવામાં આવ્યા છે.

જુઓ વીડિયો:

આ કૉફી ટેબલ બૂક બનાવવામાં તેમને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ સહાય મળી છે. છેલ્લા 20 વર્ષથી તેઓ મંદિરમાં ફોટોગ્રાફી કરે છે. તેમની આ 20 વર્ષની સાધનાના ફળ સ્વરૂપે આ કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. 20 વર્ષમાં ઉજવાયેલા તમામ તહેવારો સહિતના ફોટોગ્રાફ્સ પણ આ બૂકમાં મૂકવામાં આવ્યા છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

મૂળ કચ્છના વતની સુનીલ આડેસરા આણંદના વિદ્યાનગરમાં આવેલી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કંઈક અલગ કરી બતાવવાના જુસ્સાએ તેમને ફોટોગ્રાફર બનાવી દીધા છે. વર્ષ 1998થી તેમણે ફોટોગ્રાફીના વ્યવસાયની કારકિર્દી શરૂ કરી હતી. આ 20 વર્ષમાં રોલ કોમેરાથી લઈ ડિજિટલ કેમેરા સુધીની સફરમાં 1 લાખ કરતા પણ વધારે ફોટોઝ પાડ્યા છે.

જુઓ વીડિયો:

વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગૃહમંડપ, સભામંડપ, હરીમંડપ, અક્ષરભુવન, મુખ્ય પ્રવેશદ્વાર, મંદિરના વિવિધ ફોટો સહિત જુદી જુદી મૂર્તિઓ, ભક્તોની પ્રદક્ષિણા, હવેલી, સ્થંભાવલી, ભગવાન સ્વામિનારાયણના વસ્ત્રો, પ્રસાદીની વસ્તુઓ, શિક્ષાપત્રી ભવન, ભાવિક ભક્તોની લાક્ષણિક મુદ્રાઓના ફોટોગ્રાફ પાડ્યા છે જેમાંથી પસંદ કરીને ૨૭૪ પાનાની ૩૫૦ ફોટોસ સમાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક વડતાલ મંદિરે બનાવી છે.

મંદિર પર કૉફી ટેબલ બૂક

હિંદુ મંદિરની સૌ પ્રથમ કૉફી ટેબલ બૂક ૨૭૪ પાનામાં ૩૫૦ ફોટોનો સમાવેશ ભગવાનના અવનવા વસ્ત્રોથી લઈ હરિભક્તોના વિવિધ લાક્ષણિક મુદ્રામાં ફોટોસનો સંગ્રહ

[yop_poll id=146]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">