Junagadhનાં કેશોદમાં ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ દ્વારા હોબાળો

Junagadhનાં Keshod માં ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ દ્વારા હોબાળો કરવાની ઘટના સામે આવી છે. જેમાં ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને જોઇતી વસ્તુ ન આપ્યાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:44 AM

Junagadhનાં Keshod માં ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ દ્વારા હોબાળો કરવાની ઘટના સામે આવી છે. જેમાં ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને જોઇતી વસ્તુ ન આપ્યાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. Keshod માં  ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનુસુચિત જાતીના 24 લાભાર્થીઓને બોલાવામાં આવ્યા હતા. તેમજ લાભાર્થીઓએ અન્ય યોજનાના ફોર્મ ભર્યા હતા તેમજ તેમને બીજી યોજનાનો લાભ આપ્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">