Banaskantha: અંબાજીમાં મોડી રાત્રે વરસાદનું આગમન, ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત

Banaskantha: બનાસકાંઠાના અંબાજીમાં મોડી રાત્રે વરસાદની (Rain) ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમાથી આંશિક રાહત મળી હતી.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 16, 2021 | 1:10 PM

Banaskantha: બનાસકાંઠાના અંબાજીમાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, દિવસભરના બફારા બાદ વરસાદ (Rain) વરસતા લોકોને ગરમાથી આંશિક રાહત મળી હતી.

મુંબઈમાં વરસાદનું આગમન થયા બાદ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતનાં ચોમાસા વિશે આગાહી કરી હતી, હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 13 જુનથી ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. પરંતુ વરસાદી પરિબળો સક્રિય ન થતા વરસાદ થયો નથી.

જો કે, ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં સુરત, ભરૂચ, અમરેલી અને તાપી પંથકમાં વરસાદે દસ્તક દીધી છે. અમરેલીનાં સાવરકુંડલામાં ચોમાસાનાં પહેલા વરસાદની ધમાકેદાર બેટિંગથી આંબરડી (Ambardi) ગામની બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાવરકુંડલાનો શેર દદુગલ ડેમનાં બે પાટિયા ખોલવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે અંબાજી (Ambaji) પંથકમાં દિવસભરના બફારા બાદ મોડી રાત્રે વરસાદ થતા વાતાવરણમાં (Atmosphere) ઠંડક પ્રસરી હતી, જેને પગલે લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

મહત્વપૂર્ણ છે કે, આ વખતે ચોમાસું વહેલું છે, પરંતુ  સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાં પાંચ દિવસ સુધી વરસાદની નહિવત શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના વાવણી કરી ચુકેલા ખેડુતો હાલ ચિંતામાં મુકાયા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">