Aravalli : મેઘરજના વૈડી જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું
Aravalli : મેઘરજના વૈડી જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું છે. જળાશયની બે કેનાલ મારફતે સીઝનના અંતિમ તબક્કાનું પાણી છોડાયું છે.
Aravalli : મેઘરજના વૈડી જળાશય માંથી સિંચાઇ માટે પાણી છોડાયું છે. જળાશયની બે કેનાલ મારફતે સીઝનના અંતિમ તબક્કાનું પાણી છોડાયું છે. 14 ગામના ખેડુતોને ૨૫૦ હેક્ટરમાં પિયતનો ફાયદો થશે, સિંચાઈ માટે દસ દિવસ સુધી પાણી અપાશે.
Latest Videos
Latest News