Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ

જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:28 AM

Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકોના વારસદાર માટેની પોલિસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

(આ સમાચારને વધુ વિગતો સાથે અપડેટ કરી રહ્યા છીએ )

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 05 સપ્ટેમ્બર: વ્યાપારી દ્રષ્ટિકોણથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ, ઘરનું વાતાવરણ સુખદ રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 05 સપ્ટેમ્બર: નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">