Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ
જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકોના વારસદાર માટેની પોલિસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
(આ સમાચારને વધુ વિગતો સાથે અપડેટ કરી રહ્યા છીએ )
Latest Videos
Latest News