કૃષિ કાયદા પર કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાનું નિવેદન, APMC બંધ નહી થાય
કૃષિ કાયદાને લઈ ખેડૂતોમાં પ્રસરેલી નારાજગી કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ દૂર કરી છે. છોટાઉદેપુર રૂપાલાએ જાહેર સભા દરમિયાન કહ્યું કે, તેઓ ભારત સરકારના કૃષિ મંત્રી તરીકે ખેડૂતોને ખાતરી આપે છે કે સરકારનો ઈરાદો APMC બંધ કરવાનો નથી.
કૃષિ કાયદાને લઈ ખેડૂતોમાં પ્રસરેલી નારાજગી કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ દૂર કરી છે. છોટાઉદેપુર રૂપાલાએ જાહેર સભા દરમિયાન કહ્યું કે, તેઓ ભારત સરકારના કૃષિ મંત્રી તરીકે ખેડૂતોને ખાતરી આપે છે કે સરકારનો ઈરાદો APMC બંધ કરવાનો નથી. ખેડૂતો મુક્ત વાતાવરણમાં વેપાર કરી શકે તે માટે ભારત સરકારે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરી છે. ખેડૂતોની આડમાં કમિશન ખાનારાઓ જ દિલ્લીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે.
Latest Videos
Latest News