Anand : વરસાદ ખેંચાતા મેઘરાજાને મનાવવા માટે કરવામાં આવ્યો પર્જન્ય યજ્ઞ

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ (Anand) જિલ્લાના કરમસદના ખેડૂતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 7:36 AM

ચોમાસાની (Monsoon) ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે. વાવણીની સીઝન પણ ચાલુ થઇ ગઈ હોવા છતાં રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને (Farmers) જુદા જુદા પાકના વાવેતર કરવાની અને જ્યાં વાવેતર થઇ ગયું છે ત્યાં પાણી વગર પોતાનો પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે આણંદ(Anand) જીલ્લાના કરમસદ ગામમાં મેઘરાજાને મનાવવા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગામની મહિલાઓ દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા હતા.

ગસામાન્ય રીતે જુન મહિનામાં ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે જેને એક મહિના જેટલો સમય થવા આવ્યો . પણ હજી સુધી રાજ્યમાં પાકના વાવેતર અને ઘણા પ્રદેશમાં પાકના વાવેતર પછી પોષણ માટે જરૂરી એવો વરસાદ ના વરસતા અને વરસાદ ખેંચાતા રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેઘરાજાને રીઝવવા માટે કરમસદ ખાતે આવેલ તથ્ય આશ્રમમાં વરુણ દેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા ગામના તળાવમાં જળના વધામણા કરવામાં આવ્યા હતા. પહેલાના જમાનામાં જયારે મેઘ મહેર ન થાય ત્યારે દુષ્કાળના સમયમાં 32 લક્ષણા માણસો પોતાના જીવની આહુતિ આપતા હતા. જોકે બાદમાં માણસના બદલે માટલું પધરાવીને મેઘરાજાને વિનવવાની પરંપરા ચાલુ થઇ હતી જે આજે પણ જોવા મળે છે.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">