AMRELI: વાવણીલાયક વરસાદ થતા બાબરા પંથકના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી

દર વર્ષે મોટાભાગના ખેડુતો અગિયારશ બાદ વાવણી કરતા હોય છે ત્યારે આ વખતે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડુતો 20 દિવસ પહેલા વાવણીમાં જોત્રાઈ ગયા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 05, 2021 | 6:00 PM

AMRELI : દક્ષિણ ભારતથી ચોમાસુ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમ્યાન અમરેલીના બાબરા (Babra) પંથકમાં સારી વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. બાબરા શહેર તેમજ પંથકના ગામડાઓમા ગઈકાલે સારો એવો વરસાદ હતો ને નદીમાં પૂર જોવા મળ્યા હતા.

 

બાબરામાં ગઈકાલે સારો એવો વરસાદ પડી જતા ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત બાબરા શહેર તેમજ પંથકનાં ગામડાઓમાં ગઈકાલે સારો એવો વરસાદ પડયો હતો જેના કારણે નદીઓમાં સારા એવા પૂર આવ્યા હતાં અને નદી નાળા પણ છલકાયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં. જેને લઈ ને જગતના તાતે વાવણીનું કામ શરૂ કર્યું હતું. મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં કપાસ અને મગફળી સોયાબીન સહિતનું વાવેતર કરતા જોવા મળ્યા હતા.

દર વર્ષે મોટાભાગના ખેડુતો અગિયારસ બાદ વાવણી કરતા હોય છે ત્યારે આ વખતે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડૂતો 20 દિવસ પહેલા વાવણીમાં જોતરાઈ ગયા હતા. બાબરા શહેર તેમજ પંથકના ગામડાઓમા ગઈ કાલે સારો એવો વરસાદ હતો ને નદીમાં પૂર પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Jamnagar: ખાનગી શાળાઓ માટે અનુકરણ કરવા જેવી વાત, જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ 40% ફી માફ કરી દીધી

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">