Ahmedabad : રથયાત્રા યોજવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને નકારી શકાય નહીં : IB

Ahmedabad : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જનજીવન ફરી ધમધમતું થવા લાગ્યું છે. તો આગામી દિવસમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે નહીં તે અંગે લોકો અવઢવમાં છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 20, 2021 | 3:11 PM

Ahmedabad : રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઘટતા જનજીવન ફરી ધમધમતું થવા લાગ્યું છે. તો આગામી દિવસમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે નહીં તે અંગે લોકો અવઢવમાં છે.

તો બીજી તરફ રથયાત્રાને લઈને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો)એ રિપોર્ટ સોંપ્યો છે. આ સાથે જ રથયાત્રાને તેના પરંપરાગત રૂટ પરથી જ કાઢવામાં આવે અને તે વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવે. આ સાથે જ રિપોર્ટમાં જણાવ્યું છે કે, રથયાત્રા જ નહીં પરંતુ રાજ્યના તમામ મેળાના આયોજન રદ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તો આ સાથે જ મંદિર પરિસરમાં રથયાત્રાને લઈને રાજ્યસરકાર જાહેરાત કરી શકે છે.

તો જગન્નાથ મંદિરના મહંત ઈચ્છે છે કે રથયાત્રા નીકળે પરંતુ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોરોનાની પહેલી લહેર બાદ જે રીતે બેદરકારી દાખવી હતી. જેના કારણે બીજી લહેર આવી હતી અને ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે લોક વધુ બેદરકાર બની ગયા છે. તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસીએશને પણ સરકારને ત્રીજી લહેર બાબતે એલર્ટ કરી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">