Ahmedabad: બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં હોબાળો, શિક્ષકો સાથે ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ

Ahmedabad : કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓની ફીને લઈને વારંવાર ચર્ચામાં રહેલી સ્કુલોની વધુ એક દાદાગીરી સામે  આવી છે,બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં(Raghunath School) સંચાલકો શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કૂલમાં હોબાળો થયો છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 12:22 PM

Ahmedabad : કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓની ફીને લઈને વારંવાર ચર્ચામાં રહેલી સ્કુલોની વધુ એક દાદાગીરી સામે  આવી છે, બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં(Raghunath School) સંચાલકો શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કૂલમાં હોબાળો થયો છે.

રઘુનાથ સ્કૂલનાં સંચાલકે(School Admin)   દારૂ પીને શિક્ષકો સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ થતા મામલો ગરમાયો હતો. શિક્ષકોનું કહેવું છે કે, આ મામલે પોલીસે તપાસ કરીને સંચાલક સામે  કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

રઘુનાથ સ્કૂલનાં સંચાલકે ગાળાગાળી કરીને શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કુલમાં હોબાળો થયો હતો, ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. હાલ,પોલીસે સ્કૂલનાં સંચાલક સામે પ્રોહીબિશનનો ગુનો (Prohibition Act) નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે,આ અગાઉ પણ અનેક સ્કુલ સંચાલકોની મનમાની સામે આવી ચુકી છે,જેમાં શિક્ષકો સાથેની ગેરવર્તુણક (Misconduct)થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે,પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">