Ahmedabad: બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી લાખોની લૂંટ કરાઇ 

બહેરામપુરામાં ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી NRI સિનિયર સીટીઝનની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 5:56 PM

Ahmedabadના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં સહિત લાખોની લૂંટ કરવામાં આવી છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા આનંદજી કલ્યાણજી જૈન નગરમાં લૂંટનો આ બનાવ બન્યો છે. 

મળતી માહિતી મુજબ આ NRI સિનિયર સીટીઝન ઘરે એકલા હતા ત્યારે ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી તેમની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમણને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, મોબાઈલ ફોન સહિતની લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">