Ahmedabad Metro: વગર ધરતીકંપે ગોમતીપુરનાં રહિશો બહાર દોડી આવ્યા, જાણો શું હતું કારણ

Ahmedabad Metro:  ગોમતીપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને ભૂંકપ જેવી ધ્રુજારી થઈ હોવાનું લાગ્યું. મેટ્રો કામગીરી મશીનથી કામ કરતી વખતે જમીનમાં ધ્રુજારી થઈ અને લોકો ઘરની બહાર આવી ગયા.

| Updated on: Feb 16, 2021 | 7:34 PM

Ahmedabad Metro:  ગોમતીપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને ભૂંકપ જેવી ધ્રુજારી થઈ હોવાનું લાગ્યું. મેટ્રો કામગીરી મશીનથી કામ કરતી વખતે જમીનમાં ધ્રુજારી થઈ અને લોકો ઘરની બહાર આવી ગયા. સ્થાનિકોએ મેટ્રો રેલની કામગીરીને લઇને અસંતોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ માગ કરી કે મેટ્રોની કામગીરી શરૂ રહે ત્યા સુધી મકાનની વ્યવસ્થા કરી આપો અને જો મકાનને કામગીરી દરમિયાન નુકસાન થાય તો ભરપાઈ પણ કરવા માગ કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે અગાઉ આ જ પ્રકારની સમસ્યા સર્જાતા 50 મકાનને નુકસાન થતાં 10 મકાનનું સમારકામ કરાવ્યું હતું જ્યારે 40 મકાન માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે મકાનમાં ધ્રુજારી અનુભવાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવતા અને સ્થાનિકોએ વિરોધ કરતા મેટ્રો દ્વારા હાલ પુરતી કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

 

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">