Ahmedabad : બહેરામપુરાના સ્થાનિકો પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાથી ત્રસ્ત, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ

Ahmedabad : અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાથી નાગરિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આ સાથે જ બહેરામપુરાના (Behrampura) સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 17, 2021 | 1:27 PM

Ahmedabad : અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાથી નાગરિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આ સાથે જ બહેરામપુરાના (Behrampura) સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.

બહેરામપુરામાં આવેલ સાંકળ ચંદ મુખીની ચાલીના રહિશો પરેશાન છે. સ્થાનિકોએ સમસ્યા નિવારવા માગ કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ચાલીની હાલત ખરાબ થઇ ગઈ છે. છેલ્લા 15 દિવસથી ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. આ સાથે જ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પીવાનું પાણી યોગ્ય નહિ મળતા હોવાના આક્ષેપ કર્યો છે.

આ સાથે જ તેમજ ગટર લાઈનમાં પણ સમસ્યા છે. અગાઉ અનેક રજુઆત બાદ કામગીરી શરૂ કરાઇ પણ કામગીરીમાં પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કામગીરીમાં ઢીલાશને કારણે સમસ્યા દૂર થવાને બદલે વધી સ્થાનિક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">