Ahmedabad : મ્યુકરમાઇકોસિસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 25 કેસ

Ahmedabad : અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે. ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 18, 2021 | 9:33 AM

Ahmedabad : અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે. ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે તો મ્યુકોરમાઇકોસિસએ ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કેસમાં વધારો થયો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસના 25 કેસ નોંધાયા છે.  ગત અઠવાડિયા કરતા  આ અઠવાડિયા કેસમાં વધારો થયો છે. આ સાથે 1 દર્દીનું મોત નીપજ્યું છે. જયારે 14 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલ સિવિલમાં આ રોગના 260 દર્દી દાખલ છે. દરરોજ 15થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે. તો છેલ્લા 40 દિવસમાં 560થી વધુ લોકોની સર્જરી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, મ્યુકરમાઇકોસિસ ફક્ત કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને નથી થતો પરંતુ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. 2 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 103 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ કોરોનાના 1282 એક્ટિવ કેસ છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">