અમદાવાદમાં ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ, ગીતા મંદિર એસટી સ્ટેન્ડે ટેસ્ટિગની કોઈ સુવિધા નહી

અમદાવાદ ( ahmedabad ) શહેરમાં પ્રવેશવાના માર્ગ ઉપર કોરોના ( corona ) ટેસ્ટીગ માટેના તંબુઓ જોવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં સરકારની માલિકીની એસટી બસમાં ( st bus ) બેસીને પ્રવેશનારાઓના ટેસ્ટીગ નથી કરાઈ રહ્યાં. 

| Updated on: Apr 02, 2021 | 11:36 AM

અમદાવાદમાં ( ahmedabad ) ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ છે. એક તરફ કોરોનાને ( corona ) કાબુમાં લેવા માટે સરકારી તંત્ર અનેક પગલાઓ લઈ રહ્યુ છે. પરંતુ બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે કોરોના વધુ પ્રસરે તેવી સ્થિતિ છે.  ખાસ કરીને અમદાવાદ શહેરમાં પ્રવેશવાના માર્ગ ઉપર કોરોના ટેસ્ટીગ માટેના તંબુઓ જોવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં સરકારની માલિકીની એસટી બસમાં ( ST stand ) બેસીને પ્રવેશનારાઓના ટેસ્ટીગ નથી કરાઈ રહ્યાં.

અમદાવાદના ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ ખાતે, ( Geeta Mandir ST stand ) સબંધિત વિભાગ દ્વારા, કોરોનાના ટેસ્ટીગ માટેની જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંતુ આ જગ્યાએ ટીવી9 ગુજરાતીની ટીમે જ્યારે ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડની મુલાકાત લીધી ત્યારે, ટેસ્ટીગ કરવાની જગ્યાએ એક પણ જવાબદાર વ્યક્તિ દ્રષ્ટીગોચર નહોતા થતા. આ જોઈને ગુજરાતીમાં કહેવાત છે કે ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવી જ સ્થિતિ છે.

ગીતા મંદિર એસ ટી સ્ટેન્ડ ખાતે ( Geeta Mandir ST stand ) પરપ્રાંત કે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદમાં પ્રવેશનારા તમામ મુસાફરોના કે એસટી સ્ટેન્ડ ખાતે આવનારા મુસાફરો પૈકીના કેટલાક મુસાફરોના કોરોના ટેસ્ટીગ કરાઈ રહ્યાં નથી.  કોઈ કોરોના પોઝીટીવ હોય અને તે અમદાવાદ શહેરમાં બસમાં બેસીને આવ્યા હોય તો સંભવ છે કે, સાથી મુસાફરોને કોરોનાનું સક્રમણ ફેલાવ્યુ હોઈ શકે છે. આથી જો સમયસર કોરોના ટેસ્ટીગ કરવામાં આવે તો આવા મુસાફરો અન્યોને કોરોનાનું સક્રમણ ફેલાવતા અટકી શકે છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">