AHMEDABAD : GCCI એ બજેટને આવકાર્યું, ગુજરાત માટે ફાયદાકારક ગણાવ્યું

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, કેન્દ્રિય નાણાંં પ્રધાન નિર્મલા સિતારમણે રજુ કરેલ નાણાકીય વર્ષ 2021 અને 22 માટેના અંદાજપત્રને આવકાર્યુ હતું. આ અંદાજપત્રમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત મેન્યુફેક્ચરિંગમાં જાહેર કરવામાં આવેલા 13 PLI મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ગુજરાત માટે ફાયદાકારક હોવાનું ચેમ્બર ઓફ કોમર્સે ગણાવ્યુ છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 3:53 PM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશના ઈતિહાસમાં પ્રથમ વાર ડીજીટલ બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ બજેટને શેર બજારે લીલી ઝંડી આપી છે. બજેટમાં જાહેર કરવામાં આવેલી જોગવાઈઓને કારણે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. તો આ તરફ ગુજરાતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ – GCCIએ પણ બજેટને આવકાર્યું છે. Tv9 ગજરાતીએ GCCIના પ્રમુખ નટુભાઈ પટેલ સાથે વાત કરી અને આજે રજૂ થયેલ બજેટ અંગે પ્રતિભાવો જાણ્યા.

બજેટને આવકારતા GCCIના પ્રમુખ નટુભાઈ પટેલે કહ્યું કે આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત મેન્યુફેક્ચરિંગમાં જાહેર કરવામાં આવેલા 13 PLI મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ગુજરાત માટે ફાયદાકારક છે. ટેક્સટાઈલ અને ડિફેન્સમાં જે PLI સ્કીમો જાહેર કરવામાં આવી છે એનાથી જામનગર અને સુરતને ફાયદો થશે. આ ઉપરાંત GCCIના પ્રમુખ નટુભાઈ પટેલે રાજ્ય માટે બજેટના અન્ય લાભ પણ જણાવ્યા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">