Ahmedabad Corporation Election 2021: કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી, મતગણતરીમાં થયેલી ચૂકને સુધારાઈ, ભાજપનાં ફાળે વધુ 1 બેઠક

Ahmedabad Corporation Election 2021: અમદાવાદ કોર્પોર્શન માટે યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગરમાં મતદાન ગણતરી દરમિયાન થયેલી ચૂકને સુધારી લેવામાં આવી છે. અને આ સાથે જ એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજયી જાહેર કરવામાં આવ્યા છે.

| Updated on: Feb 26, 2021 | 9:51 AM

Ahmedabad Corporation Election 2021: અમદાવાદ કોર્પોર્શન માટે યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગરમાં મતદાન ગણતરી દરમિયાન થયેલી ચૂકને સુધારી લેવામાં આવી છે. અને આ સાથે જ એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી છે અને ભાજપનાં ખાતામાં વધુ એક બેઠક ઉમેરાઈ છે.  AMCમાં ભાજપના ઉમેદવારોની સંખ્યા 160 પર પહોંચી છે. મહત્વનું છે કે, મતગણતરીના દિવસે ચૂક થતા, 9 રાઉન્ડમાં મત ગણવામાં ન આવ્યા હતા. જેના કારણે ગીતાબા ચાવડાની હાર બતાવાઇ હતી. જો કે, આ સમગ્ર મામલે ભાજપે ચૂંટણી કમિશનમાં રજૂઆત કરતા ચૂંટણી પંચે તપાસ કરી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">