AHMEDABAD : કોરોનાના કેસમાં ઉછાળો, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં થયો ઉમેરો

AHMEDABAD : અમદાવાદ સહિત રાજયમાં સ્થાનિક ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઉમેરો થયો છે.

| Updated on: Mar 04, 2021 | 11:14 PM

AHMEDABAD : અમદાવાદ સહિત રાજયમાં સ્થાનિક ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઉમેરો થયો છે. જેને પગલે શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. શહેરમાં વધુ 2 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટમાં ઉમેરાયા છે. આ પહેલા 39 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા હતા. હવે માઈક્રો કન્ટેન્મેન્ટનો આંકડો 41 પર પહોંચ્યો છે. AMC દ્વારા માઈક્રો કન્ટેન્મેન્ટમાં સર્વે હાથ ધરાયો છે.

 

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">