AHMEDABAD : BJPએ પરંપરાગત ઘાટલોડીયા વોર્ડ જાળવી રાખ્યો, 1984થી જીતતું આવ્યું છે ભાજપ

AHMEDABAD : વર્ષ 1984થી ઘાટલોડીયા વોર્ડમાં BJP જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ ઘાટલોડીયા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. 

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 7:30 PM

AHMEDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ પોતાનો પરંપરાગત ઘાટલોડીયા વોર્ડ જાળવી રાખ્યો છે. વર્ષ 1984થી ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ ઘાટલોડીયા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. 

 ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ ઉમેદવારો ભાવનાબેન પ્રમુખભાઈ પટેલ, મીનાક્ષી હસમુખભાઇ નાયક, મનોજભાઇ રમણભાઈ પટેલ અને જતિનભાઈ ઝવેરભાઇ પટેલની જીત થઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">