AHMEDABAD : BJPએ પરંપરાગત ઘાટલોડીયા વોર્ડ જાળવી રાખ્યો, 1984થી જીતતું આવ્યું છે ભાજપ
AHMEDABAD : વર્ષ 1984થી ઘાટલોડીયા વોર્ડમાં BJP જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ ઘાટલોડીયા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે.
AHMEDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ પોતાનો પરંપરાગત ઘાટલોડીયા વોર્ડ જાળવી રાખ્યો છે. વર્ષ 1984થી ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ ઘાટલોડીયા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે.
ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ ઉમેદવારો ભાવનાબેન પ્રમુખભાઈ પટેલ, મીનાક્ષી હસમુખભાઇ નાયક, મનોજભાઇ રમણભાઈ પટેલ અને જતિનભાઈ ઝવેરભાઇ પટેલની જીત થઇ છે.
Latest Videos
Latest News