Ahmedabad : ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ

Ahmedabad : ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel) પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 31, 2021 | 8:54 AM

Ahmedabad : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીને કારણે અનેક લોકોએ તેના સ્વજન અને ઘરના મોભી ગુમાવ્યા છે. ઘરના મોભીનું અકાળે અવસાન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel)  પ્રજાની મદદે આવી ખરા અર્થમાં  પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

ઘાટલોડિયાના ધારાસભ્યએ કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર માટે બે યોજના જાહેર કરી છે. ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવ્યા છે. ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કોરોનામાં ઘરના મોભીનું મૃત્યુ થયું હોય તેમના પરિવારને વિશેષ મદદ કરી છે.

50 મૃતકના પરિવારોને 1 વર્ષની કરિયાણાની કિટનું વિતરણ કરવાનુ આયોજન કર્યું હતું.ઘરના મોભીને ગુનાવનાર કુટુંબને એક વર્ષનું ઘરના વ્યક્તિ દિઠ કરિયાણા કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જીવન જરુરીયાતની 6500 રુપિયાની 81 કિલોની 13 વસ્તુની એક કિટ આપી છે.

આ સાથે જ ધારાસભ્ય ઘરના મોભીના મૃત્યુ બાદ પરિવારમાં અભ્યાસ કરતા મેડિકલ, એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચતર અભ્યાસ માટે 5 વિધાર્થીઓનો ટોટલ ખર્ચ ઉઠાવશે. આ સાથે જ અન્ય ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમા આવી યોજના જાહેર કરે તો ખરા અર્થમા પ્રજાના પ્રતિનિધિ સબિત થઇ શકે છે.

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">