Ahmedabad: સોમવારથી ફરી દોડશે AMTS-BRTS, ટર્મિનલમાં બસોના સેનિટાઇઝની કામગીરી હાથ ધરાઇ

Ahmedabad:શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ લેવાયો છે. શનિવારે આ મામલે એએમસી દ્વારા શહેરમાં AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.