Ahmedabad: રાણીપનાં અનાજનાં ગોડાઉનમાં દરોડા, શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો

Ahmedabad: અમદાવાદનાં પુરવઠા વિભાગના મદદનીશ નિયંત્રકોએ અનાજના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

| Updated on: May 28, 2021 | 8:31 AM

Ahmedabad: અમદાવાદનાં પુરવઠા વિભાગ(Civil and Food Supply)ના મદદનીશ નિયંત્રકોએ અનાજના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાણીપમાં આવેલા ગોડાઉનમાં રાખેલો શંકાસ્પદ રેશનના અનાજ વિશે તંત્રનાં અધિકારીઓ પાસે માહિતિ પહોચી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા દરોડા બાદ પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલો શંકાસ્પદ અનાજનો જથ્થો રાજકુમાર ગુપ્તા અને મુકેશ જૈનનો હોવાનું સામે આવ્યું છે. રેશનનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાની બાતમી મળતા ઘઉં અને ચોખાની કુલ 200 બોરીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ગરીબો માટેનાં અનાજને બારોબાર સગેવગે કરી નાખતા આવા તત્વો પર છેલ્લા ઘણાં સમયથી પુરવઠા વિભાગની નજર હતી. પુરતી માહિતિનાં આધારે તંત્રનાં અધિકારીઓએ દરોડા પાડી દીધા હતા જેમાં ગેરરીતિ સાથે આ જથ્થા વિશે કોઈ નક્કર માહિતિ બંને દ્વારા આપવામાં ન આવતા પુરવઠા વિભાગે ઘઉં અને ચોખાની મળીને 200 જેટલી બોરીને સીઝ કરીને કબજામાં લીધી હતી.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">