Jamnagar: કાલાવડમાં ભાજપ દ્વારા અટલ કોવિડ સેન્ટરનો પ્રારંભ, કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા

ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરના રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કૂલ ખાતે અટલ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 40 બેડ સામાન્ય અને 10 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

| Updated on: Apr 30, 2021 | 12:17 PM

જામનગરના કાલાવડમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કાલાવડ 108 ગામોનો તાલુકો છે અને અહીં એક પણ કોવિડ કેર સેન્ટરની સુવિધા નથી. ત્યારે સ્થાનિક ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરના રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કૂલ ખાતે અટલ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 40 બેડ સામાન્ય અને 10 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સમયની જરૂરિયાત મુજબ વધારાના 50 બેડની વ્યવસ્થા કરવાનું ભાજપના નેતાઓ આયોજન કરી રહ્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">