<urlset xmlns="https://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/ahmedabad-breaking-news-sabarmati-river-cleaning-campaign-rushikesh-patel-video-1456776.html</loc><video:video>
	<video:title>Ahmedabad Breaking News : અમદાવાદમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂઆત! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-06-02T12:57:13+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈનું અભિયાન આજે 02મે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું. જો કે સમગ્ર અભિયાનમાં એક જ ચર્ચા ઊઠી છે કે નેતાઓને માત્ર તસવીરો જ પડાવવામાં રસ છે. તેવમ ખાલી તસવીરો પડાવીને જતા રહે છે. તમામ NGO અને શહેરીજનો સવારે સાત વાગે સફાઈ માટે પહોંચી ગયા હતા. પરંતુ, કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે આઠ વાગે પહોંચી અભિયાન શરૂ કરાવ્યું. નેતાઓને માત્ર તસવીરો પડાવવામાં જ રસ નેતાઓ પંદર મિનિટમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરાવી નીકળી ગયા હતા. લોકોએ જાતે જ સફાઈનું બીડું ઊપાડ્યાનો કેબિનેટ પ્રધાન દાવો કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકારે ઊભી કરી છે પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડશે. હકીકતમાં સફાઈનું આખું અભિયાન વિવિધ NGO અને સ્વૈચ્છિક રીતે જોડાયેલા શહેરીજનો પાર પાડી રહ્યા છે. એક તરફ આવા લોકોને માત્ર તેમના કામમાં જ રસ છે. જ્યારે નેતાઓને થોડી મિનિટો માટે દેખાડો કરી વાહવાહી લૂંટવામાં રસ છે તેવી ચર્ચા જાગી છે. આ પણ વાંચો, Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pMiphmGE-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Ahmedabad-Sabarmati-River-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/breaking-news-sabarkantha-controversy-mass-resignation-of-15-corporators-of-prantij-municipality-1456739.html</loc><video:video>
	<video:title>Sabarkantha Breaking News : પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરના સામુહિક રાજીનામા, ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી</video:title>
	<video:publication_date>2026-06-02T12:48:47+05:30</video:publication_date>
	<video:description>સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરોના સામુહિક રાજીનામાનો મામલો સામે આવ્યો છે.ભાજપ સંગઠને પ્રાંતિજ નજીક ત્રણ અલગ અલગ હોટલોમાં બેઠકો યોજી હતી.નારાજ કોર્પોરેટરો સહિત સંગઠન અને પ્રમુખ સહિતનાઓ વચ્ચે બેઠકો યોજાઈ હતી.ત્રણેય બેઠકો અનિર્ણિત રહેતા આજે ફરીથી બેઠક થવાની સંભાવના છે.  ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યું છે. કોર્પોરેટરોને બળવા માટે ઉશ્કેરણી કરવાના મૂળ શોધવાનો પ્રયાસ કર્યો તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ઉચ્ચ કક્ષાએથી ભાજપ દ્વારા બળવા માટે ઉશ્કેરનાર અને પ્રથમ બેઠક અંગેની વિગતો એકત્ર કરવામાં આવી છે.લઘુમતી વિસ્તારમાં પંદર સભ્યો અને કેટલાક સ્થાનિક આગેવાનો સાથે રવિવારે રાત્રે બેઠક યોજાઈ તેવું સૂત્રોનું કહેવું છે. રાજીનામાનો પ્લાન ઘડાયાની આશંકા લઘુમતી વિસ્તારમાં મોડી રાત્રી બેઠકમાં સામુહિક રાજીનામાનો પ્લાન ઘડાયાની આશંકા છે. બેઠકમાં વિરોધનો પ્લાન તૈયાર કરી રાજીનામાના પત્ર પર કોર્પોરેટરોના સહિઓ લેવામાં આવી છે. સહિ વાળા પત્રને લઈ જિલ્લા સંગઠનને પત્ર સોંપવા મોડી રાત્રે કોર્પોરેટરો હિંમતનગર પહોંચ્યા છે.  જિલ્લાના ભાજપને મોડી રાત્રે સામુહિક રાજીનામાનો પત્ર સોંપાયો હતો.રાત્રી દરમિયાન ઉશ્કેરણી કરી વિવાદ ભડકાવવાની આશંકાથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે. પ્રાંતિજમાં બળવાની ફરીથી ઘટનાને લઈ ઉંડાણપૂર્વકની વિગતો એકઠી કરાઈ હોય તેવું સૂત્રોનું કહેવું છે. અગાઉ પ્રાંતિજ તાલુકા પંચાયતમાં બળવો થતા ખળભળાટ મચ્યો હતોહવે પ્રાંતિજ નગરપાલિકામાં બળવો થતાં ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી છે.         ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>સાબરકાંઠા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4i4VFEJP-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Breaking-News-Sabarkantha-Controversy-Mass-resignation-of-15-corporators-of-Prantij-Municipality.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-rajkot-mayor-nehal-shukla-puts-rs-100-crore-development-projects-on-hold-for-review-1456769.html</loc><video:video>
	<video:title>Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક! મેયર નેહલ શુક્લાનો મોટો નિર્ણય, અનેક પ્રોજેક્ટ હોલ્ડ પર</video:title>
	<video:publication_date>2026-06-02T12:46:44+05:30</video:publication_date>
	<video:description>રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લાએ મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવેલા અંદાજે 100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. મેયર દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રોજેક્ટનું ફરી મૂલ્યાંકન મળતી માહિતી મુજબ, જે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી 20 ટકાથી ઓછી કામગીરી થઈ છે અથવા કામની પ્રગતિ ધીમી છે, તેવા તમામ પ્રોજેક્ટનું ફરી મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય બાદ શહેરમાં ચાલી રહેલા અનેક વિકાસ કાર્યો પર અસર જોવા મળી શકે છે.  હોલ્ડ પર મૂકાયેલા પ્રોજેક્ટોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ અને શાક માર્કેટના નવીનીકરણ જેવા મહત્વપૂર્ણ કામોનો પણ સમાવેશ થાય છે. મેયરે સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિકાસ માટે પ્રાથમિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને બિનજરૂરી ભૌતિક વિકાસના ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે. નવી પ્રાથમિકતાઓ નક્કી થવાની સંભાવના રિવ્યુ બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે નાગરિકોને સીધી અસર કરતી સુવિધાઓ પાછળ વધુ ખર્ચ કરવામાં આવે અને શહેરની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવે. આ નિર્ણયથી આગામી દિવસોમાં વિકાસ કાર્યોની નવી પ્રાથમિકતાઓ નક્કી થવાની સંભાવના છે.  પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા કામોને અચાનક હોલ્ડ પર રાખવાના નિર્ણયને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે મહાનગરપાલિકાના સૂત્રોનું માનવું છે કે આ પગલું શહેરના નાણાકીય સંચાલન અને વિકાસ કાર્યોની અસરકારકતા વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે. Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yMyru8UG-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rajkot-Mayor-Nehal-Shukla.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-passenger-forgot-jewellery-bag-worth-53-lakh-at-airport-cisf-personnel-returned-video-1456777.html</loc><video:video>
	<video:title>Surat Breaking News : મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, CISF જવાને ઈમાનદારી બતાવી કરી પરત</video:title>
	<video:publication_date>2026-06-02T12:42:22+05:30</video:publication_date>
	<video:description>સુરત એરપોર્ટ પર CISFના જવાનોની ઈમાનદારીનો એક પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. બેંગલુરુથી સુરત આવેલા એક મુસાફર એરપોર્ટ પર પોતાની બેગ ભૂલી ગયા હતા. બેગમાં લાખો રૂપિયાના કિંમતી દાગીના અને રોકડ રકમ હતી. દાગીના ખોવાઈ જતા મુસાફર ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. એરપોર્ટ પર મુસાફર ભૂલી ગયો બેગ મળતી માહિતી અનુસાર, મુસાફરની બેગમાં અંદાજે ₹53.54 લાખના કિંમતી દાગીના તેમજ ₹30 હજારની રોકડ રકમ હતી અને મુસાફર તેની આ બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો. જે બાદ મુસાફરે તેની શોધખોળ શરૂ કરી હતી.   બેગમાં હતા રુ 53.54 લાખના કિંમતી દાગીના આ દરમિયાન એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા CISFના જવાનોએ બેગ મળી આવતાં તેને સુરક્ષિત રીતે કબજે લીધી હતી. બાદમાં મુસાફરની ઓળખ અને જરૂરી પુરાવાને આધારે બેગ તેમને પરત સોંપવામાં આવી હતી. CISFના જવાને મુસાફરને બેગ કરી પરત લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓથી ભરેલી બેગ સુરક્ષિત પરત મળતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે CISFના જવાનોની ઈમાનદારી અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી તેમજ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.  આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરક્ષા દળોના જવાનો માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ઈમાનદારી અને જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. Breaking News : બનાસકાંઠાના ડીસામાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી, માર્કેટયાર્ડમાં કરોડોનું નુકસાનની આશંકા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/32lUQgip-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/SURAT-airport.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-storm-wreaks-havoc-dahod-carnival-fair-gate-broken-1456743.html</loc><video:video>
	<video:title>Dahod Breaking News : દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી પડી, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-06-02T12:36:02+05:30</video:publication_date>
	<video:description>દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. અહીં કાર્નિવલ મેળો યોજાવાનો હતો. જોકે મેળાની શરૂઆત થાય તે પહેલાં જ અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાએ સમગ્ર મેળા વિસ્તારને વેરવિખેર કરી નાખ્યું હતું. વાવાઝોડાના કારણે દાહોદમાં મેળાને મોટું નુકસાન ભારે પવનના કારણે લાકડાથી તૈયાર કરવામાં આવેલો મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી થઈ ગયો હતો. ઉપરાંત મેળામાં ઉભી કરવામાં આવેલી અનેક દુકાનોના પતરા ઉડી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડ્યું છે. વાવાઝોડાના કારણે મેળામાં ઉભા કરેલા મોટા ભાગના સ્ટોલને નુકસાન થયું છે. મેળામાં ગેટ તેમજ દુકાનોને નુકસાન સદનસીબે, મેળામાં લગાવવામાં આવેલી કોઈપણ રાઈડ્સને નુકસાન પહોંચ્યું ન હતુ અને કોઈ જાનહાનિના અહેવાલ પણ સામે આવ્યા નથી. જોકે, ગેટ અને દુકાનોને થયેલા નુકસાનને કારણે મેળાના સંચાલકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. મેળામાં સંચાલકને મોટો આર્થિક ફટકો પડ્યો પ્રાથમિક અંદાજ મુજબ વાવાઝોડાના કારણે મેળાને આશરે 10થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સંચાલકો દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને મેળાની વ્યવસ્થાઓને ફરીથી ગોઠવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા જ મિનિટોમાં મેળાનો મોટો ભાગ અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>દાહોદ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uITACnWb-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/havoc-in-Dahod.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-vav-tharad-heavy-rain-strong-winds-two-deaths-banaskantha-storm-incident-report-1456727.html</loc><video:video>
	<video:title>Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ</video:title>
	<video:publication_date>2026-06-02T11:41:22+05:30</video:publication_date>
	<video:description>વાવ-થરાદ પંથકમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. વાવ તાલુકાના માડકા ગામમાં પવનના જોરદાર ઝાપટાને કારણે એક પતરાનો શેડ અચાનક ઊડીને ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 42 વર્ષીય ભગવાન પટેલ શેડની નીચે દબાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તનવાડ ગામમાં વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધાનું કરુણ મોત બીજી ઘટનામાં ભાભર તાલુકાના તનવાડ ગામમાં ભારે પવનના કારણે એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ નીચે દટાઈ જતાં 60 વર્ષીય કાશુબેન વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. જિલ્લામાં વરસાદી તોફાનથી સામાન્ય જનજીવન પ્રભાવિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ વીજ પુરવઠો અને વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી. અચાનક બદલાયેલા હવામાનના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પરિવારોમાં શોક અને તંત્રની કાર્યવાહી બન્ને ઘટનામાં થયેલા આકસ્મિક મોતને પગલે મૃતકોના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.  આ પણ વાંચો- હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વાવ-થરાદ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AeqtmwsL-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Death-Due-to-rain.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-surat-fraud-case-ahmedabad-visa-consultancy-accused-of-crores-scam-in-uk-care-home-job-offers-1456562.html</loc><video:video>
	<video:title>Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી! સુરતમાં અમદાવાદની ટ્રાવેલ કંપની સામે ગુનો નોંધાયો</video:title>
	<video:publication_date>2026-06-02T09:21:59+05:30</video:publication_date>
	<video:description>સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સ્થિત ‘ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ’ કંપનીના પ્રોપરાઇટર અને તેમના પરિવારના સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, કંપનીએ લંડનમાં કેર હોમમાં નોકરી અપાવવાના નામે અનેક લોકોને આકર્ષ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે તેમના મારફતે કુલ 7 વ્યક્તિઓને આ કંપની દ્વારા વિઝા અપાવવામાં આવ્યા હતા. જોકે, જ્યારે આ લોકો લંડન પહોંચ્યા ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.  આરોપ છે કે જે કંપનીના નામે વર્ક વિઝા અપાવવામાં આવ્યા હતા, તે કંપનીને જ ખબર ન હતી કે તેમના નામે કોઈ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે વિદેશ પહોંચેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા નોકરી અને વર્ક પરમિટના ખોટા વાયદા કરીને લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પીડિતોએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કંપનીના સંચાલકો અને તેમના પરિવારજનો સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.  આ ઘટનાએ વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો ઉભો કર્યો છે. પોલીસ દ્વારા લોકોને કોઈપણ એજન્ટ અથવા કંપની મારફતે વિદેશ જતાં પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.   Breaking News : આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>કરિઅર ન્યૂઝ</video:category>
<video:category>ક્રાઇમ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KGiSKv2E-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Surat-Fraud-Case.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-gujarat-rainfall-update-150-talukas-receive-rain-dhandhuka-records-highest-rainfall-1456598.html</loc><video:video>
	<video:title>Breaking News: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ નોંધાયો</video:title>
	<video:publication_date>2026-06-02T09:19:01+05:30</video:publication_date>
	<video:description>રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે 18 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. ધંધુકામાં 3.74 ઈંચ નોંધાયો રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3.74 ઈંચ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ખેડા જિલ્લામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત ખેડા જિલ્લામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માતર અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં 1.57 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના અન્ય અનેક તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.  રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.  આ પણ વાંચો- Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ</video:description>
<video:category>Gujarat Weather News</video:category>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lnrTY7ot-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rain-in-Gujarat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/daily-gujarati-rashifal-of-02-june-2026-daily-astrology-predictions-for-all-zodiac-signs-watch-video-1456239.html</loc><video:video>
	<video:title>02 June 2026 રાશિફળ : આજે આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે, ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ થશે અને બિઝનેસમાં મોટો નફો મળશે</video:title>
	<video:publication_date>2026-06-02T08:01:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.  મેષ રાશિ: મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. જો તમે લોન લેવાના હતા અને ઘણા દિવસોથી આ કામમાં લાગેલા હતા તો આજ પ્રગતિ થઈ શકે છે અને તમને લોન મળી શકે છે.  વૃષભ રાશિ: લાંબા સમયથી અટકેલા વળતર અને દેવાના નાણાં આખરે તમને મળી જશે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા મિત્ર બની જશે.  મિથુન રાશિ: આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોત તરફથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.  કર્ક રાશિ: રોકાણ માટે સારો દિવસ છે, પરંતુ યોગ્ય સલાહ લઈને જ રોકાણ કરો. સારા કામકાજના કારણે તમારા વખાણ થઈ શકે છે.  સિંહ રાશિ: કામકાજના મોરચે તમારી સખત મહેનત ચોક્કસપણે રંગ લાવશે. પૈસા, પ્રેમ અને પરિવારથી દૂર થઈને આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો.  કન્યા રાશિ: પોતાના માટે પૈસા બચાવવાનો તમારો વિચાર આજે પૂરો થઈ શકે છે. આજે તમે યોગ્ય બચત કરવામાં સક્ષમ રહેશો.  તુલા રાશિ: તમારી નોકરીને વળગી રહો અને બીજાઓ પાસેથી એવી અપેક્ષા ન રાખો કે તેઓ આવીને તમારી મદદ કરશે.  વૃશ્ચિક રાશિ: આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. બાળકો તમને તેમની સિદ્ધિઓથી ગર્વનો અનુભવ કરાવશે.  ધન રાશિ: તમારા ભાઈ-બહેનોમાંથી કોઈ આજે તમારી પાસે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા ઉધાર તો આપી દેશો પરંતુ તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.  મકર રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે. ઘરના મોરચે તમે ઉત્તમ ભોજન અને ગાઢ ઊંઘનો પૂરો આનંદ માણી શકશો.  કુંભ રાશિ: આજે તમારા સહકર્મીઓ તમારા કામના વખાણ કરશે અને તમારા બોસ પણ તમારા કામથી ખુશ થશે. વેપારીઓ પણ મુનાફો કમાઈ શકે છે.  મીન રાશિ: વિદેશમાં રહેલી તમારી જમીન આજે સારા ભાવે વેચાઈ શકે છે, જેનાથી તમને મોટો નફો થશે. કોઈ પત્ર કે ઈ-મેલ આખા પરિવાર માટે સારા સમાચાર લાવશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HGKR8WdI-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/02-June-2026-rashifal-vv-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/mehsana-food-department-busts-mango-juice-unit-over-2000-kg-spoiled-mangoes-and-contaminated-juice-destroyed-1456346.html</loc><video:video>
	<video:title>મહેસાણા: બજારનો તૈયાર કેરીનો રસ ખરીદતા પહેલાં સાવધાન, રસ સેન્ટરમાંથી કીડાવાળી કેરીનો જથ્થો ઝડપાયો</video:title>
	<video:publication_date>2026-06-01T18:44:02+05:30</video:publication_date>
	<video:description>મહેસાણામાં ઉનાળાની સિઝનમાં રેડીમેડ કેરીનો રસ ખાતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના નુગર ગામ પાસે આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં કાર્યરત &#039;પાટીદાર રસ સેન્ટર&#039; નામના કેરીના રસના હોલસેલ વિક્રેતાના ગોડાઉન પર ફૂડ વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો.  તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સ્થળ પર રાખેલી કેરીઓમાં કીડા જોવા મળ્યા હતા. ફૂડ વિભાગે સ્થળ પરથી 2025 કિલો અત્યંત બગડેલી, અખાદ્ય કેરીઓ અને 230 કિલો તૈયાર કરીને રાખેલો કેમિકલયુક્ત રસ ઝડપી પાડ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા આ સમગ્ર અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.  લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ફૂડ વિભાગે યુનિટના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કબજે કરેલી કેરી અને રસના સેમ્પલ વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આરોગ્ય તંત્રએ લોકોને પણ અપીલ કરી છે કે બજારમાંથી તૈયાર રસ ખરીદતી વખતે પૂરતી સાવચેતી રાખવી.   શું નબળું ચોમાસું તમારા ખિસ્સા પર ભારે પડશે? વધતી મોંઘવારીમાં વધુ એક માર માટે રહેજો તૈયાર, આ બેંકના રિપોર્ટે બધાને ચોંકાવ્યા</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>મહેસાણા</video:category>
<video:category>હેલ્થ ન્યૂઝ,</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jwvnjqZs-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mehsana-careful-before-buying-mango-juice.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/ahmedabad-high-court-clears-way-for-narendra-modi-stadium-road-expansion-ahead-of-major-sports-plans-1456341.html</loc><video:video>
	<video:title>અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટ રોડના વિસ્તરણને રોકવા હાઇકોર્ટનો ઇનકાર</video:title>
	<video:publication_date>2026-06-01T18:29:34+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટના રોડના વિસ્તરણની કામગીરીને રોકવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે. આઇપીએલ ફાઇનલના બીજા જ દિવસે જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની વેકેશન બેન્ચે વચગાળાની રાહત માંગતી 4 અરજદારોની અરજીને ફગાવી દીધી છે.  કોર્ટના આ નિર્ણયથી હવે રોડ વિસ્તરણની કામગીરી આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. એએમસી (AMC) એ કોર્ટમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે આ માર્ગનું વિશેષ મહત્વ છે અને આ સમગ્ર પ્રોજેક્ટમાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.   Breaking News: GTને સાથે અને RCBને સપોર્ટ! મેચ કોઈ પણ જીતે ફાયદો તો આ ગ્રુપને જ થશે જાણો આ અનોખો કિસ્સો</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AgbzYhIH-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Narendra-Modi-Stadium-news-by-gujarat-High-Court.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/gandhinagar-bribery-case-class-one-officer-caught-crores-in-cash-and-gold-seized-watch-video-1456286.html</loc><video:video>
	<video:title>Breaking News: સરકારી પગાર ઓછો પડ્યો...! લાંચિયા અધિકારીના ઘરેથી મળી આવ્યું કરોડોનું કાળું નાણું - જુઓ Video</video:title>
	<video:publication_date>2026-06-01T17:45:26+05:30</video:publication_date>
	<video:description>ગાંધીનગર વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારી &#039;એ.બી. ચૌધરી&#039;ની એસીબી (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંચિયા અધિકારીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો તેમજ કારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન કરોડોની રોકડ અને દાગીના મળી આવ્યા છે.  તપાસ દરમિયાન અધિકારીના મકાનો અને કારમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, રૂપિયા 88 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડી પણ જપ્ત કરાયા છે. આમ જોવા જઈએ તો, સર્ચ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 2 કરોડ 64 લાખથી વધુની બેનામી મત્તા જપ્ત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, આ અધિકારીએ સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના મામલે લાંચ માગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.  મહત્વનું છે કે, ફરિયાદને આધારે ACBએ લાંચિયા અધિકારીની કારમાં સર્ચ કરતા સૌ પ્રથમ અધિકારીની કારમાંથી પાંચ લાખ રોકડા મળ્યા હતા. જો કે, ત્યારબાદ ગાંધીનગર અને સુરતના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને દાગીના મળી આવ્યા. એ.બી. ચૌધરી મૂળ સુરતનો વતની છે અને હવે 8 મહિનાની નોકરી બાકી છે.  ચારેક વર્ષથી ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં કામ કરતો એ.બી. ચૌધરી સોલાર સિસ્ટમની મંજૂરી આપવા માટે લાંચ માંગતો. ટૂંકમાં, અરજદાર પાસેથી ફાઈલ ક્લિયર કરાવવા તે લાખો રૂપિયા વસૂલતો હતો. જો કે, આ લાંચિયા અધિકારીની સાથે બીજા કોની કોની સંડોવણી છે, તેની ACB તપાસ કરી રહી છે. Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો,પુરૂષોત્તમ પીપળીયાએ મુકી નવી પોસ્ટ, જુઓ Video</video:description>
<video:category>ક્રાઇમ</video:category>
<video:category>ગાંધીનગર</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/AVru9JQr6Lg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gujarat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/gir-lion-deaths-lab-report-delay-sparks-cdv-cover-up-fears-in-gujarat-wildlife-1456275.html</loc><video:video>
	<video:title>ગીરમાં 8 સિહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વનવિભાગ સામે શંકાની સોય </video:title>
	<video:publication_date>2026-06-01T17:05:05+05:30</video:publication_date>
	<video:description>છેલ્લા એક સપ્તાહમાં 8 સિંહોના ટપોટપ મોત થઈ ચુક્યા છે ત્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામવાળા જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. હાલ વેટરનરી ડૉક્ટરોની એક ટીમ અને વનતારાની ટીમ પણ સિંહોની દેખરેખ માટે બોલાવવામાં આવી છે. હાલ 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સિંહોના મોત પાછળ કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) જવાબદાર છે કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. હજુ સુધી સિંહોના મોતનો રિપોર્ટ સામે આવ્યો નથી. હાલ 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઈન કરીને વનવિભાગ દ્વારા પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે  હાલ સિંહોમાં CD વાયરસને આશંકાને જોતા વન વિભાગના અધિકારીઓને પણ માસ્ક પહેરવા અંગે સૂચના આપવામાં આવી છે. વન વિભાગે સિંહોની તમામ હરકત પર સાવચેતીના પુરતા પગલાં લેવાનું શરૂકરી દીધું છે. હાલમાં 17 સિંહો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે તેમને આઇસોલેટ કરીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો સંક્રમિત સિંહોના જીવ બચાવવા માટે 12 વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે કવોરન્ટાઇન ડોક્ટરોની આ ખાસ ટીમ સાથે વનતારાની ટીમ પણ જોડાઈ છે. સિંહમાં વેક્સિનેશન, ડીટેક્શન અને ડિવોર્મિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે એકતરફ વનવિભાગ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)સિંહોમાં નથી, તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તો શા માટે સિંહોને સતત રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. હાલ વનવિભાગ પણ સિંહોના મોતને લઈને કંઈક છુપાવી રહ્યુ હોય તેવી આશંકા પણ સેવાઈ રહી છે.  આ તરફ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગીરની મુલાકાત લઈ સિંહોની સંભાળ અને રેસ્ક્યુ કામગીરીની સ્થિતિ અંગે વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.જો કે આ તમામ વચ્ચે સિંહોના મોતનો રિપોર્ટ 4 થી 5 દિવસ વિતવા છતા હજુ સુધી ન આવતા વનપ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે.  Input Credit- Jaydev Kathi- Amreli ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?</video:description>
<video:category>અમરેલી</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ncrZVDVDUjI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gir-Lion-Death-Report-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/cotton-import-duty-removal-indian-farmers-face-losses-demand-reversal-1456200.html</loc><video:video>
	<video:title>સરકારે રૂ પરની આયાત ડ્યુટી નાબૂદ કરતા કપાસ પકવતા ખેડૂતો થયા નાખુશ, નુકસાન જવાની વ્યક્તિ કરી ભીતિ</video:title>
	<video:publication_date>2026-06-01T15:53:40+05:30</video:publication_date>
	<video:description>કેન્દ્ર સરકારે 1 જૂનથી રૂ ની આયાત ડ્યુટી 5 મહિના સુધી નાબૂદ કરવાનો નિર્ણય લેતા કપાસ પકવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતો એ આ આયાત ડ્યુટી યથાવત રાખવાની માગ કરી છે. વિશ્વબજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે આયાત ડ્યુટી ચાલુ રાખવાની સરકારને રજૂઆત કરાઈ છે. દેશમાં કપાસ ઉત્પાદનમાં અત્યાર સુધી ગુજરાત પ્રથમ ક્રમે હતુ જે કપાસનું ઉત્પાદન ધીમે ધીમે ઘટતા મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે જઈ રહ્યુ છે.  પહેલેથી જ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે કપાસની ખેતી છોડી રહ્યા છે. ગત વર્ષે પણ 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યુ હતુ. ત્યારે ખેડૂતોએ કસ્ટમ ડ્યુટી નાબૂદ કરાતા ખેડૂતોને મોટુ નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરી છે.  હાલ રાજ્યમાં ધીમે ધીમે કપાસનું ઉત્પાદન ઘટ રહ્યુ છે. ત્યારે વિદેશમાંથી કપાસની આયાત થશે તો ખેડૂતોને નુકસાન જશે. હાલ સરકારે રૂ ની આયાત ડ્યુટીને ઓક્ટોબર સુધી નાબૂદ કરવાની જાહેરાત કરી છે જેનાથી બેસિક કસ્ટમ ડ્યુટી તેમજ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ 5 મહિના માટે નાબૂદ કર્યો છે. 1 લી જાન્યુઆરીથી રૂ પર 11 % ડયૂટી વસૂલવામાં આવી રહી હતી. તે ચાલુ રાખવા ખેડૂતોએ માગ કરી છે. હાલ સરકારે 1 જૂની ઓક્ટોબર સુધી આયાત ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે અને સરકારના આ નિર્ણયથી કપાસના ખેડૂતોને મોટુ નુકસાન જવાનું જણાવ્યુ છે.  Input Credit- Baldev Suthar- Surat ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KeJJL2WW-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cotton-Farmers-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-bharuch-ankleshwar-ukai-canal-rescue-panoli-fire-brigade-saves-three-lives-1456167.html</loc><video:video>
	<video:title>Breaking  News : અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે બચાવી લીધા, જુઓ વિડીયો</video:title>
	<video:publication_date>2026-06-01T14:56:02+05:30</video:publication_date>
	<video:description>ભરૂચ : અંકલેશ્વરમાંથી એક દિલધડક રેસ્ક્યુણી ઘટના સામે આવી છે જ્યાં પાનોલી ફાયર બ્રિગેડની સમયસૂચકતાના કારણે ત્રણ જિંદગીઓ બચી ગઈ છે.  અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં નહેરમાં ન્હાવા પડેલા ત્રણ લોકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને ડૂબવા માંડ્યા હતા. ડૂબનારાઓમાં બે યુવતીઓ અને એક નિર્દોષ બાળક સામેલ હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.  ઘટનાની ગંભીરતા જોઈ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સમય બગાડ્યા વિના નહેરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયરની ટીમે બંને યુવતીઓ અને બાળકને સહેમત બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી મદદના કારણે ત્રણેયના જીવ બચી જતાં પરિવારે અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો.  અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુ દ્વારા ત્રણ લોકોના જીવ બચાવાયા. ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ડૂબટી બે યુવતી અને બાળકને બચાવી લેવાયા.#bharuch #canal #rescue #livevideo pic.twitter.com/4CcFgoyGir — Tv9 Gujarati (@tv9gujarati) June 1, 2026  આ પણ વાંચો : Breaking News : ભરૂચ શહેરમાં સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરીનો ખેલ ઝડપાયો, LCB એ ખેપિયાની ધરપકડ કરી</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ભરૂચ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/CdAzEuqS-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ankit-modi">Ankit Modi</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/rescue.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/rajkot-breaking-news-dead-lizard-found-in-a-packet-of-chavana-of-gokul-company-1456142.html</loc><video:video>
	<video:title>Breaking News : અરરર.. ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી ! ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ</video:title>
	<video:publication_date>2026-06-01T14:56:24+05:30</video:publication_date>
	<video:description>નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો ! રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચારી મચી ગઈ છે. જે બાદ હવે ફુડપેકેટ વાળા નાસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. એક ગ્રાહકે ખરીદેલા ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચવાણામાં નીકળી ગરોળી મળતી માહિતી મુજબ, ગ્રાહકે બજારમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. પેકેટ ખોલીને નાસ્તો કરતી વખતે અંદરથી મરેલી ગરોળી જોવા મળતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહકનો દાવો છે કે પેકેટની અંદર પહેલેથી જ ગરોળી હાજર હતી, જેના કારણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રાહકે નાસ્તા બનાવતી ગોકુલ કંપની પર ફરિયાદ નોંધાવી ઘટના બાદ ગ્રાહકે નાસ્તા બનાવતી ગોકુલ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. ગ્રાહકનું કહેવું છે કે આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ આ ઘટનાને પગલે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. સંબંધિત વિભાગો દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે. જોકે, કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. Anand Breaking News : અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! ગર્ડર અસંતુલિત બનતા બ્રિજનો ભાગ ધરાશાયી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EEiX3FKq-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gokul-chavana-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-monsoon-arrives-in-india-kerala-coast-imd-heavy-rain-alert-1456098.html</loc><video:video>
	<video:title>Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન</video:title>
	<video:publication_date>2026-06-01T13:29:53+05:30</video:publication_date>
	<video:description>ગરમી અને ઉકળાટથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં ચોમાસાએ વિધિવત દસ્તક આપી દીધી છે. કેરલમના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના સાથે જ દેશમાં વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરલમ સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળશે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્ર ઉછાળાભર્યો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. ચોમાસાના આગમન અંગેના આ છે માપદંડ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત માટે હવામાન વિભાગ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લે છે. તેમાં મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ માપદંડ મુજબ 10 મે પછી કેરલમ અને લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલા કુલ 14 હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60 ટકા મથકો પર જરૂરી માત્રામાં વરસાદ નોંધાવવો જરૂરી હોય છે.  બીજો માપદંડ એ છે કે આ વિસ્તારોમાં સતત બે દિવસ સુધી સરેરાશ 2.5 મિલીમીટર કે તેથી વધુ વરસાદ નોંધાવવો જોઈએ. ત્રીજો અને મહત્વપૂર્ણ માપદંડ પવનની સ્થિતિ સાથે જોડાયેલો છે. કેરલમના દરિયાકાંઠેથી લગભગ 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી પશ્ચિમી પવનો મજબૂત હોવા જોઈએ અને તેમની ઝડપ 28થી 37 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોવી જરૂરી છે. ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ આ તમામ માપદંડો પૂર્ણ થતાં હવામાન વિભાગ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરે છે. કેરલમમાં ચોમાસાના પ્રવેશ બાદ સામાન્ય રીતે આગામી દિવસોમાં તે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં આગળ વધે છે. ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  આ પણ વાંચો- Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાષ્ટ્રીય સમાચાર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IQDw5rtH-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Monsoon-Entered-In-Kerala.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/viramgam-breaking-news-mega-demolition-drive-in-viramgam-encroachments-removed-to-widen-state-highway-17-1456075.html</loc><video:video>
	<video:title>Viramgam Breaking News: વિરમગામમાં મેગા ડિમોલિશન, 550 પોલીસના બંદોબસ્ત વચ્ચે 3 દરગાહ અને દબાણો દૂર, હાઈવે થશે પહોળો</video:title>
	<video:publication_date>2026-06-01T13:23:31+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ સ્ટેટ હાઈવે-17 પર વર્ષોથી રહેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વિરમગામથી તિરંગા સર્કલ સુધીના માર્ગને પહોળો બનાવી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાનો છે. ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ સ્ટેટ હાઈવે પર આશરે 400 મીટરના વિસ્તારમાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણ દરગાહ તેમજ કબ્રસ્તાનના ગેરકાયદે ભાગ પર પણ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આવેલી ઢુંઢિયા પીર બાવાની દરગાહ સહિતના દબાણોને JCB મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. 550થી વધુ પોલીસ જવાનોના કડક બંદોબસ્ત ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંત અધિકારી, મામલતદાર, DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી 15 PI અને 550થી વધુ પોલીસ જવાનોના કડક બંદોબસ્ત વચ્ચે પાર પાડવામાં આવી હતી.  તંત્ર દ્વારા અગાઉથી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. સ્થાનિકોનું માનવું છે કે રસ્તો પહોળો થતાં વાહનચાલકોને મોટી રાહત મળશે અને વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.   Surat Breaking News: વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જુઓ Video</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>સુરેન્દ્રનગર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uLCflbVP-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mega-Demolition-Drive-in-Viramgam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/breaking-news-devbhoomi-dwarka-district-fake-agro-products-scam-1456062.html</loc><video:video>
	<video:title>Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-06-01T12:55:20+05:30</video:publication_date>
	<video:description>​દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તેમજ પીએસઆઈ ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલા &#039;ગુરુકૃપા કૃષી કેન્દ્ર&#039; પર બાતમીના આધારે દરોડો પાડ્યો હતો દુકાન દાર પોતાના આર્થિક લાભ ખાતર ખેડૂતોના લાખો રૂપિયાના પાક સાથે ખીલવાડ કરતા બે સંચાલકો સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  SOG પોલીસ ની ટીમ જામ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયસિંહ અને પબુભાઈ માયાણીને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. કે કૃષિક્ષેત્રે વપરાતી અનેક દવાઓ એક્સ્પ્રાઇરી વાળી વેંચાય છે. જેની SOG પોલીસે ખરાઇ કરી નાયબ ખેતી અધિકારીને સાથે રાખીને જામ રાવલ ગામે અડવાણા રોડ પર આવેલા &#039;ગુરૂકૃપા કૃષી કેન્દ્ર&#039;માં અચાનક દરોડો પાડ્યો હતો.​  પોલીસ દ્વારા સ્થળે દુકાન માલિક માલદે ઠેબાભાઇ ઓડેદરા (ઉંમર 46) અને દિનેશ માલદેભાઇ ઓડેદરા (ઉંમર 24) તેમના એગ્રો સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે ખેતીવાડી અધિકારી અને પોલીસે આ એગ્રો સેન્ટરમાં તપાસ કરી, ત્યારે હોશ ઉડી જાય તેવી વિગતો સામે આવી હતી. એક્સપાયરી ડેટ વાળી શંકાસ્પદ રાસાયણિક દવા દુકાનમાંથી કોઈપણ પ્રકારના સ્ટીકર, કંપનીનું નામ, મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વાળી શંકાસ્પદ રાસાયણિક દવાની 32 બોટલો મળી આવી હતી, જેના વિશે સંચાલકો પાસે કોઈ જવાબ નહોતો. આ ઉપરાંત, જેની Expiry Date પૂર્ણ થઈ ગઈ હતી. તેવી 50 જેટલી દવા, ખાતર અને બિયારણનો જથ્થો પણ વેચાણ માટે રાખવામાં આવ્યો હતો, જે ખેડૂતોના મહામુલા પાકને નુકસાન કરી શકે તેમ હોય. અને એટલું જ નહીં, જેના છૂટક વેચાણ પર સખ્ત પ્રતિબંધ હોય તેવી બિયારણના પટ માટેની &#039;વેટાવેક્સ&#039; દવા પણ આ સંચાલકો ઊંચા નફાની લાલચમાં ખેડૂતોને બોટલોમાં ભરી ભરીને ગેરકાયદેસર વેંચતા હતા. દુકાનની નીચે આવેલા ગોડાઉનની તપાસ કરતા NPK ખાતરની 135 બોરીઓ મળી આવી હતી,જેના સ્ટોક રજીસ્ટર અને વેંચાણના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો હતો, ખાતરનો શંકાસ્પદ જથ્થો પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 5 લાખ 29 હજાર 320 રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ​કોઈપણ વિગત વગરની 32 રાસાયણિક દવાની બોટલો કિંમત રૂ. 11 હજાર 620, રૂપિયાની એક્સપાયરી ડેટ વાળી તેમજ અલગ અલગ 50 (દવા/બિયારણ/ખાતર) ની 3 લાખ 89 હજાર 450 રૂપિયા ની,પ્રોડક્ટ નાશ કરવાની તજવીજ હાથ ધરાઈએન.પી.કે. ખાતરનો શંકાસ્પદ જથ્થો (135 બોરી) કિંમત રૂ. 1 લાખ 28 હજાર 250 રૂપિયા ની કિંમત નો સ્ટોક સ્થગિત કરવામાં આવ્યો છે.  આ સમગ્ર મામલે ખેતી અધિકારી દ્વારા કાયદેસરની નોટિસ ફટકારી, એક્સપાયરી ડેટ વાળા જથ્થાને નાશ કરવાની અને ખાતરના જથ્થાને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જગતના તાત સાથે આટલું મોટું કૌભાંડ આચરનારા આ તત્વો સામે SOG પોલીસની આ કડક કાર્યવાહીથી પંથકના લેભાગુ એગ્રો સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.      ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>દેવભૂમિ દ્વારકા</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Mbl3C2TQ-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Breaking-News-Devbhoomi-Dwarka-district-Fake-agro-products-scam-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/surat-breaking-news-two-people-rescued-after-lift-gets-stuck-on-11th-floor-in-surat-vesu-area-1456049.html</loc><video:video>
	<video:title>Surat Breaking News: વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-06-01T12:12:21+05:30</video:publication_date>
	<video:description>સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી વેડેન્જા બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના 11મા માળે લિફ્ટ અચાનક બંધ પડી જતા તેમાં બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વ્યક્તિઓ અંદર જ ફસાઈ ગયા મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલી વેડેન્જા બિલ્ડિંગમાં બે વ્યક્તિઓ લિફ્ટમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટ 11મા માળ નજીક અચાનક ટેકનિકલ ખામીના કારણે ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જતા બંને વ્યક્તિઓ અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે બિલ્ડિંગમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો.  લિફ્ટમાં ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તકેદારીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી અને લિફ્ટમાં ફસાયેલા બંને વ્યક્તિઓને સહીસલામત બહાર કાઢ્યા હતા. ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હોવાનું અનુમાન સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. બંને વ્યક્તિઓ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા લિફ્ટની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  આ ઘટનાએ ફરી એકવાર ઊંચી ઇમારતોમાં લિફ્ટના નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા ચકાસણીના મહત્વને ઉજાગર કર્યું છે.   Breaking News: આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, 40થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KjuDTngy-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Two-People-Rescued-After-Lift-Gets-Stuck.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/anand-breaking-news-big-revelation-in-adas-overbridge-collapsed-tragedy-1456038.html</loc><video:video>
	<video:title>Anand Breaking News : અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! ગર્ડર અસંતુલિત બનતા બ્રિજનો ભાગ ધરાશાયી</video:title>
	<video:publication_date>2026-06-01T12:02:04+05:30</video:publication_date>
	<video:description>આણંદ જિલ્લાના અડાસ નજીક બની રહેલા ઓવરબ્રિજના દુર્ઘટના મામલે તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બ્રિજના બાંધકામ દરમિયાન ગર્ડરનું સેન્ટર યોગ્ય રીતે જાળવવામાં ન આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે બેરીંગ ખસી જતા ગર્ડર અસંતુલિત બન્યું અને આખરે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું અનુમાન છે. આ લીધે બ્રિજનો ભાગ ધરાશાયી તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ડર લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની પણ પ્રાથમિક શક્યતા છે. નિષ્ણાતોની ટીમ હવે સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા અને તેમાં અપનાવવામાં આવેલી ટેક્નિકલ પદ્ધતિઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. મટીરિયલની ગુણવત્તાની થઈ રહી તપાસ દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે બ્રિજના બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તાની પણ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી છે. કોન્ક્રિટના ગ્રેડ, સ્ટીલની ગુણવત્તા તેમજ બેરીંગ સિસ્ટમના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે બ્રિજના ટેક્નિકલ રિપોર્ટ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.  આ સમગ્ર ઘટનાને પગલે ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. શું હતી ઘટના ? આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન તૂટી પડ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે. જોકે, આ ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા, સલામતીના ધોરણો અને કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. Breaking News : આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ગુણવત્તા પર સવાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>આણંદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LhYVqyou-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Adas-bridge-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/breaking-news-aam-aadmi-party-president-ashok-ojha-and-his-son-accused-of-physical-abuse-1456037.html</loc><video:video>
	<video:title>Breaking News : વડોદરા AAP શહેર પ્રમુખ અને દીકરા પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો</video:title>
	<video:publication_date>2026-06-01T11:46:13+05:30</video:publication_date>
	<video:description>વડોદરા શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દીકરા સામે ગંભીર આરોપ લાગ્યા છે.વડોદરા શહેરમાં આપ’ના શહેર પ્રમુખ અને તેના પુત્રની સામે મહિલાએ આરોપ લગાવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યું છે.આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેમના પરિવાર સામે એક મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ મહિલાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને તાત્કાલિક ગુનો નોંધવા માંગ કરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધવા કપુરાઇ પોલીસ મથકે અરજી આપી છે. પહેલા આણંદ પોલીસે આપના શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી હતી.      વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3WeJOQ53-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Aam-Aadmi-Party.jpg</video:thumbnail_loc></video:video></url></urlset>