West Bengal Election Result 2021: રૂઝાનના આંકડા જોઇને સમ્બિત પાત્રાએ કેમ કહ્યું કે “પ્રશાંત કિશોરની તો નોકરી ગઈ”

ચૂંટણી દરમિયાન જ ટીએમસી માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળમાં 100 નો આંકડો પાર કરી શકશે નહીં. આ બાબતે સમ્બિત પાત્રાએ કટાક્ષ કર્યો હતો.

West Bengal Election Result 2021: રૂઝાનના આંકડા જોઇને સમ્બિત પાત્રાએ કેમ કહ્યું કે પ્રશાંત કિશોરની તો નોકરી ગઈ
Prashant Kishor (File Image)
Follow Us:
| Updated on: May 02, 2021 | 10:54 AM

પશ્ચિમ બંગાળમાં, મતદાનના આઠ તબક્કાઓ બાદ તાજેતરમાં સમાપ્ત થયેલ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતની ગણતરી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન જ ટીએમસી માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળમાં 100 નો આંકડો પાર કરી શકશે નહીં. જો આપણે પ્રારંભિક રુઝાન જોઈએ તો 230 બેઠકોના તાજેતરમાં આવેલા આંકડા મુજબ ટીએમસી 117 બેઠકો પર અને બીજેપી 109 બેઠકો પર આગળ ચાલી રહી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો છે તેના થોડા સમય પહેલાના આંકડા છે.

જો રુઝાનના અંક્ડા આગળ જઈને સાચા પડે છે તો ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના દાવા પર મોટો પ્રશ્ન થશે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ 100 નો આંકડો પાર કરશે તો તેઓ તેમનું કામ છોડી દેશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ખાનગી ન્યુઝ ચેનલ પર હમણાં કટાક્ષ કરતા કહ્યું છે કે પ્રશાંત કિશોરની નોકરી ગઈ.

આ પણ વાંચો: West Bengal Election: ક્યારેક મમતા સરકારમાં નંબર 2 પર હતા આ કદાવર નેતા, અત્યારે પકડી લીધો છે BJPનો છેડો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસના મતદાન વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ઘણી વખત જાહેરમાં કહ્યું છે કે, જો ભાજપની બેઠકો 100 વટાવી જાય તો તેઓ તેમનું પદ છોડી દેશે. જ્યારે તેમણે એક વાર ટ્વિટર પર આ જાહેરાત કરી ત્યારે તેના કેટલાક આઈપેક સાથીઓએ દાવો કર્યો હતો કે પીકે ટ્વિટર છોડવાની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરના સલાહકાર બનેલા પ્રશાંત કિશોરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી વ્યૂહરચનાકારની નોકરી છોડી દેશે. તેમણે કહ્યું હતું કે જો ભાજપને 100 બેઠકો મળે, તો તેમના કામનો કોઈ ફાયદો નથી.

ચેનલને તાજેતરમાં જ ઓડિઓ લિક પછી આપેલા ઇન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, “હું જે કાંઈ કરી રહ્યો છું, જેના કારણે તમે મારી સાથે વાત કરો છો, મને વ્યૂહરચનાકાર કહો છો, કોઈક કંઈક બોલે છે. જે પણ કામ કરી રહ્યો છું, તેનો કોઈ અર્થ નથી રહી જતો જો ભાજપને બંગાળમાં 100 થી વધુ બેઠકો મેળવી દે છે.

આ પણ વાચો: 5 state assembly election results 2021: મમતા બેનર્જીનો ઇલેક્શન ઈતિહાસ, આ વખતની ચૂંટણી રહી સૌથી ભારે!

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">