ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 391મી જયંતી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

ભારતના ઈતિહાસના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસ, બુદ્ધિમતાને દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ કહ્યુ છે.

ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 391મી જયંતી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 19, 2021 | 4:41 PM

ભારતના ઈતિહાસના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસ, બુદ્ધિમતાને દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ કહ્યુ છે. ભારત માતાના અમર સપૂત છત્રપતિ શિવાજી મહારાજને શત શત નમન. તેમનો સાહસ, અદભૂત શૌર્ય અને અસાધારણ બુદ્ધિમતાની ગાથા સમગ્ર દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.

મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીએ 1670માં મુગલોની સેનાને ધૂળ ચટાડી હતી અને સિંહગઢ કિલ્લા પર પોતાનો તિરંગો લહેરાવ્યો હતો. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પૂણેના શિવનેરી કિલ્લામાં થયો હતો, તેઓ નાનપણમાં પોતાના મિત્રો સાથે યુદ્ધ અને કિલ્લાઓ જીતવાની રમતો રમતા હતા અને યુવાવસ્થામાં આવતા જ તેમની રમત હકીકતમાં બદલાઈ ગઈ. બાળપણમાં તેમની માતા તેમને રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવતા હતા. શિવાજી મહારાજે તેમના જીવનના અંત સુધી હિન્દુ મૂલ્યોનું રક્ષણ કર્યુ હતુ.

શિવાજી મહારાજ પર મુસ્લીમ વિરોધી હોવાનો આરોપ લાગ્યો હતો, પરંતુ તે હકીકત નથી શિવાજી મહારાજની સેનામાં કેટલાક મુસ્લીમ સૈનિકો પણ હતા. જેમાં કેટલાક મુસ્લીમ સરદાર અને સૂબેદાર પણ હતા. 6 જુન 1674ના રોજ એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતા. તેઓ ક્યારે જાતિ ભેદભાવમાં માનતા ન હતા. શિવાજી પ્રભાવશાળી યોદ્ધા સાથે એક સારા વહીવટકર્તા પણ હતા. આ ઉપરાંત તેમની સેનામાં પણ અનેક મુસ્લિમો અને અન્ય જાતિઓના યોદ્ધા હતા.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">