દેશની છબી ખરાબ કરનારા, ભારતીય ચાને પણ બદનામ કરે છેઃ ટૂલકિટના ખુલાસા પર પીએમ મોદીના શાબ્દિક ચાબખા

ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલી ટૂલકીટ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM Modi એ આ વિષયે આસામ ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે ચાને બદનામ કરવાનું વિદેશમાં કાવતરું રચાઈ રહ્યું છે.

દેશની છબી ખરાબ કરનારા, ભારતીય ચાને પણ બદનામ કરે છેઃ ટૂલકિટના ખુલાસા પર પીએમ મોદીના શાબ્દિક ચાબખા
પ્રધાનમંત્રી મોદી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 3:40 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને બંગાળના પ્રવાસ પર છે. આસામમાં પીએમ મોદીએ ‘અસોમ માલા’ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ રાજ્યમાં રસ્તાના માળખાને મજબૂત બનાવશે. આ બાદ ઢેકિયાજુલીમાં એક રેલી સંબોધતી વખતે પીએમ મોદીએ કહ્યું કે દેશ અને ચાની છબીને બદનામ કરવા વિદેશમાં કાવતરું રચાઈ રહ્યું છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

ગ્રેટાની ટૂલકીટ પર હુમલો

આસામમાં પીએમ મોદીએ ગ્રેટા થનબર્ગની ટૂલકિટ પર હમલો કરતા કહ્યું કે આજે દેશને બદનામ કરવાના કાવતરાં એટલા સ્તરે પહોંચી ગયા છે કે તેઓ ભારતની ચાને પણ લોકો છોડતા નથી. તમે સમાચારોમાં સાંભળ્યું જ હશે કે કાવતરાખોરો ભારતની ચાની છબીને દૂષિત કરવાનું કહી રહ્યા છે. વિશ્વમાં ભારતની ચાની છબીને બદનામ કરવાની યોજના બની રહી છે. કેટલાક ડોકયુમેન્ટ બહાર આવ્યા છે જેમાં વિદેશની કેટલીક તાકાતો ચાની સાથે ભારતની ઓળખ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ચાને બદનામ કરવાનું કાવતરું

પીએમ મોદીએ કહ્યું કે શું તમે આ હુમલો સ્વીકારશો? શું આ હુમલા બાદ પણ ચૂપ રહેવાવાળા મંજુર છે તમને? શું આ હુમલાખોરોને વખાણનારા મંજુર છે તમને? એ દરેકને જવાબ આપવો પડશે જેણે ભારતની ચાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. આ દરેક રાજકીય પક્ષોને ચા ગાર્ડન જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ચા પરના આ હુમલાઓમાં એટલી તાકાત નથી કે જે આપણા ટી વર્કરો સાથે મુકાબલો કરી શકે.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ આસામની ધરતી પરથી આ કાવતરૂ કરનારાને કહેવા માંગે છે કે તેઓ જેટલી મરજી કાવતરું કરી લે, દેશ તેમની યોજનાઓને સફળ નહીં થવા દે. મારા ચા કાર્યકર આ યુદ્ધ જીતી જશે. અમારા ચાના બગીચાના કાર્યકર સાથે મુકાબલો કરવાની આ હુમલાખોરોમાં તાકાત નથી.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">