PM Modiએ કોરોના વેક્સીન લગાવ્યા બાદ નર્સને કહ્યુ, લગાવી દીધી ? ખબર પણ ના પડી

કોરોના રસીના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી (Corona vaccine)આપવામાં આવશે.

PM Modiએ કોરોના વેક્સીન લગાવ્યા બાદ નર્સને કહ્યુ, લગાવી દીધી ? ખબર પણ ના પડી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 11:20 AM

કોરોના રસીના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી (Corona vaccine)આપવામાં આવશે. રસીના બીજા તબક્કાના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્લીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીને (PM Modi) વેક્સીન લગાવતી તસ્વીરમાં 2 નર્સ જોવા મળે છે. જેમાં એક નર્સ પીએમ સાથે થયેલા તેના અનુભવને શેર કર્યો હતો.

નર્સ પી નિવેદાએ કહ્યું હતું કે, સર (વડાપ્રધાન મોદી)ને ભારતની બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, બીજો ડોઝ 28 દિન બાદ થશે. આ બાદ મને પૂછ્યું હતું કે, ‘લગાડી પણ દીધી અને ખબર પણ ના પડી.’

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પીએમ મોદી તરફથી વેક્સીન લગાવતી તસ્વીર ટ્વીટર પર શેર કરી છે જેમાં 2 નર્સ નજરે આવી રહી છે. જેમાં એક નર્સ પીએમની પાછળ ઉભી રહી છે. જયારે એક નર્સ રસી લગાવતી જોવા મળે છે. આ નર્સ પી.નિવેદા છે. નિવેદા પુડુચેરીની રહેવાસી છે. પીએમ મોદીની બાજુમાં ઉભેલી નર્સ કેરળની છે. પીએમ મોદીએ રસી લગાવતાની સાથે જ દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">