CBSE બોર્ડની 10મા અને 12મા પ્રેક્ટિકલ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

વિન્ટર શાળાઓ માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ્સ અને આંતરિક મૂલ્યાંકન 15 નવેમ્બરથી શરૂ થશે. જો કે, બોર્ડે કહ્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો ફક્ત વિન્ટર શાળાઓ (CBSE) માટે જ જાહેર કરવામાં આવી છે. નિયમિત સત્ર શાળાઓને આની સાથે કોઈ લેવાદેવા નથી.

CBSE બોર્ડની 10મા અને 12મા પ્રેક્ટિકલ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
CBSE Board Practical Exam Schedule
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 11:46 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનની તારીખો જાહેર કરી છે. CBSE દ્વારા શિયાળાની શાળાઓ માટે તારીખો જાહેર કરવામાં આવી છે. નવેમ્બર 2022 માટે પ્રાયોગિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનની તારીખ જાહેર કરવામાં આવી છે. ઓફિશિયલ સૂચના CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવી છે.

ઓફિશિયલ સૂચના અનુસાર, વિન્ટર શાળાઓ માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 15 નવેમ્બરથી શરૂ થશે તેમજ 14 ડિસેમ્બરે સમાપ્ત થશે. જો કે, બોર્ડે કહ્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો ફક્ત વિન્ટર શાળાઓ માટે જ જાહેર કરવામાં આવી છે. નિયમિત સત્ર શાળાઓને આની સાથે કોઈ લેવાદેવા નથી.

વિન્ટર શાળાઓ જાન્યુઆરી મહિનામાં બંધ રહેવાની સંભાવના

વાસ્તવમાં, બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે શિયાળાની શાળાઓ જાન્યુઆરી મહિનામાં બંધ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, CBSEએ નક્કી કર્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષા સમયસર આયોજિત થવી જોઈએ, જેથી અંતિમ પરીક્ષા દરમિયાન શેડ્યૂલમાં કોઈ ગડબડ ન થાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એક દિવસમાં ઘણા સત્રોમાં થશે પરીક્ષાઓ

જો કે, બોર્ડે તમામ વિન્ટર શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થયાની તારીખથી એકસાથે તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ્સ અને આંતરિક મૂલ્યાંકનોના નંબરો અપલોડ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઓફિશિયલ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “સંબંધિત વર્ગની છેલ્લી તારીખ સુધીમાં નંબરો અપલોડ કરવાનું પૂર્ણ કરવામાં આવશે. બોર્ડ દ્વારા તારીખો લંબાવવાની વિચારણા કરવામાં આવશે નહીં.

બોર્ડે શાળાઓને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે, જો વિદ્યાર્થીઓની સંખ્યા 20થી વધુ હોય તો પરીક્ષા એક દિવસમાં બે કે ત્રણ સેશનમાં લેવામાં આવે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">