Corona Vaccination: શું મહિલાઓ માસિક દરમિયાન વેક્સિન લઈ શકે?

Corona Vaccination: માસિક દરમિયાન વેક્સિન લેવાને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ અફવાઓ ઉડી રહી છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 7:56 PM
Corona Vaccination: સરકાર 1લી મેથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિનના ડોઝ અપાવવા જઈ રહી છે, ત્યારે વેક્સિનેશનને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો વાયરલ થઈ રહી છે તો જાણો તેની સત્યતા

Corona Vaccination: સરકાર 1લી મેથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિનના ડોઝ અપાવવા જઈ રહી છે, ત્યારે વેક્સિનેશનને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો વાયરલ થઈ રહી છે તો જાણો તેની સત્યતા

1 / 7

સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે પિરીયડ્સ એટલે કે માસિક દરમિયાન વેક્સિન લેવુ નુક્શાનકારક હોય શકે છે. સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં દાવા કરવામાં આવ્યા છે કે મહિલાઓએ માસિકના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી વેક્સિન લેવી નહીં.

સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે પિરીયડ્સ એટલે કે માસિક દરમિયાન વેક્સિન લેવુ નુક્શાનકારક હોય શકે છે. સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં દાવા કરવામાં આવ્યા છે કે મહિલાઓએ માસિકના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી વેક્સિન લેવી નહીં.

2 / 7

સરકારે આ અફવાને ખોટી બતાવીને લોકોને તે શેયર નહીં કરવા અપીલ કરી છે.

સરકારે આ અફવાને ખોટી બતાવીને લોકોને તે શેયર નહીં કરવા અપીલ કરી છે.

3 / 7

PBIએ એક ટ્વીટ કરીને જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓએ માસિક સમયે વેક્સિન લેવી ન જોઈએ, જે માહિતી સંપૂર્ણ પણે ખોટી છે અને 18 વર્ષથી વધુ વયના લોકો 1લી મે બાદ વેક્સિન જરૂરથી લગાવે.

PBIએ એક ટ્વીટ કરીને જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓએ માસિક સમયે વેક્સિન લેવી ન જોઈએ, જે માહિતી સંપૂર્ણ પણે ખોટી છે અને 18 વર્ષથી વધુ વયના લોકો 1લી મે બાદ વેક્સિન જરૂરથી લગાવે.

4 / 7
પ્રતિકાત્મક તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર

5 / 7

કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિન મહત્વપૂર્ણ હથિયાર છે. એટલે જ સરકાર વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં પ્રયત્ન કરી રહી છે.

કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિન મહત્વપૂર્ણ હથિયાર છે. એટલે જ સરકાર વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં પ્રયત્ન કરી રહી છે.

6 / 7
દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ અને ડૉક્ટરોનું કહેવુ છે કે વેક્સિન જરૂરથી લો. વેક્સિનના કારણે જ તમારા શરીરમાં એન્ટીબોડી બનશે અને તમને કોરોના સામે રક્ષણ મળશે.

દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ અને ડૉક્ટરોનું કહેવુ છે કે વેક્સિન જરૂરથી લો. વેક્સિનના કારણે જ તમારા શરીરમાં એન્ટીબોડી બનશે અને તમને કોરોના સામે રક્ષણ મળશે.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">