Chanakya Niti: જાણો કેવા સ્વભાવવાળી વ્યક્તિને પુરા જીવનમાં ક્યારેય હરાવી શકાતા નથી

Chanakya Niti: આચાર્ય ચાણક્યની વાતો કઠીન જરૂર હોય છે પણ એ તમારા જીવનમાં દિશા ખુબ જ મજબુત કરવાનું કામ કરે છે, તેમના માર્ગદર્શનથી તમારા જીવનમાં ઉંચામાં ઉંચી સફળતા હાંસલ કરી શકો છો

Chanakya Niti: જાણો કેવા સ્વભાવવાળી વ્યક્તિને પુરા જીવનમાં ક્યારેય હરાવી શકાતા નથી
આચાર્ય ચાણક્યે પોતાની કૂટનીતિથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 12, 2021 | 5:55 PM

Chanakya Niti: આચાર્ય ચાણક્યની વાતો કઠીન જરૂર હોય છે પણ એ તમારા જીવનમાં દિશા ખુબ જ મજબુત કરવાનું કામ કરે છે, તેમના માર્ગદર્શનથી તમારા જીવનમાં ઉંચામાં ઉંચી સફળતા હાંસલ કરી શકો છો, આપણી જીંદગીમાં ચાણક્યની વાતોને હંમેશા નજર અંદાજ કરીએ છીએ, પરંતુ આપણે થોડું પણ એ વિચારો પર આદર કરીએ તો આપણી જિંદગી પળભરમાં બદલાય શકે છે.

એ કેટલીક વાતો આપણી જિંદગીની કોઈ પરિક્ષામાં મદદ કરે છે, આજે અમે આચાર્ય ચાણક્યની એ વાતોનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, આચાર્ય ચાણક્ય કહેતા હતા કે “જે વ્યક્તિ પોતાની ખામીઓ માટે પોતાના માટે લડે છે એને કોઈ હરાવી શકતું નથી”

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

પોતાના માટે લડવાવાળી વ્યક્તિને હરાવવો હોય તો ખુબ જ મુશ્કેલ

ચાણક્ય કહેતા હતા કે ” જો વ્યક્તિ પોતાની ભૂલો પર બીજા કરતા પહેલા પોતાનો સામનો કરતા હોય છે, એવી વ્યક્તિને જીવનમાં કોઈ પણ હરાવી શકતું નથી ” પરંતુ એ વાત પણ લાંબી હદ સુધી સાચી છે કે પોતાની ભુલ તો એક વ્યક્તિ સ્વીકારી શકતો નથી અને પોતાની જાત સાથે લડવામાં મુશ્કેલી પડે છે એવા પ્રકારનું સાહસ ખુબ ઓછા લોકોમાં દેખાય છે, પરંતુ જે લોકોમાં દેખાય છે એમનો વિજય નિશ્ચિત હોય છે.

જીંદગીમાં આપણે કોઈ વખત ભૂલ કરતા હોય છે, પરંતુ એનો સ્વીકાર નથી કરતા પણ આપણે આપણી ભૂલને નહીં સ્વીકારતા એટલે સામનો કરવો પણ આપને મુશ્કેલ થઈ જાય છે, કોઈ લોકો એવા પણ છે કે જે લોકો ભૂલ કરે છે અને બીજાને કહેવા પહેલા ખુદ એનો સામનો કરે છે, આવા લોકોને મનમાં કઈ પ્રકારના સવાલો ઉભા થાય છે, એવા લોકો પોતાની કરેલી ભૂલનો જવાબ શોધવામાં લાગી જાય છે, પરંતુ એવા લોકો ખુબ જ હોંશિયાર હોય છે.

એવા લોકો શોધે છે પોતાની ભૂલ પાછળનું કારણ

ક્યારેક આવા પ્રકારના સવાલના જવાબ શોધવામાં વ્યસ્ત થઈ જાય છે કે ભૂલ થઈ તો કેમ થઈ? અને ભૂલની પાછળનું કારણ શું હતું? આવા લોકો આવા પ્રકારના સવાલના જવાબ શોધવાની કોશિશ કરે છે અને આવા લોકોને હરાવવા ખુબ જ કઠીન હોય છે એટલે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે “જે વ્યક્તિ પોતાની ખામીઓ માટે પોતાના માટે લડે છે એને કોઈ હરાવી શકતું નથી”

આ પણ વાંચો: કર્નાટક અને આંધ્રપ્રદેશ નહી ગુજરાત, હરિયાણા અને ઝારખંડ પણ છે હનુમાનજીની જન્મભૂમિના દાવેદાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">