Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ

અર્જુન કપૂર આ દિવસોમાં કોરોના રોગચાળાથી પીડિત લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે અર્જુને તેમની બહેન અંશુલા કપૂર સાથે મળીને 1 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે.

Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ
Arjun Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 30, 2021 | 6:31 PM

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે (Arjun Kapoor) કોરોના રોગચાળાથી અસરગ્રસ્ત લગભગ 30,000 લોકોની મદદ કરી ચુક્યા છે. અર્જુનના આ ઉમદા કામમાં તેમની સાથે તેમની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) પણ છે. આ બંને ભાઈ-બહેનોની જોડીએ ફેનકાઈન્ડ (Fankind) નામના સેલિબ્રિટી ફંડ રેસિંગ પ્લેટફોર્મ પરથી એક કરોડથી વધુનું ભંડોળ એકઠું કર્યું છે. આનાથી લોકોની મદદમાં પણ રોકાયેલા છે.

અર્જુન કપૂરે (Arjun Kapoor) પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હવે અમે મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરી શકીએ છીએ. અર્જુને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘મેં પોતાને લોકોનું જીવન બચાવવા વાળા આ સાહસ માટે ઝોકી દિધુ છે. આનાથી મને ગર્વનો અનુભવ થાય છે. આ પ્લેટફોર્મ ગંભીર સંકટથી લડતા લોકોને મદદ કરી રહ્યું છે.

અર્જુને કહ્યું કે ‘આ રોગચાળાએ આપણને દુ:ખની ખાઈમાં ધકેલી દીધો છે. અમે બધા લોકો અમારી રીતે જે પણ થઈ શકે તેટલી મદદ કરી રહ્યા છીએ. રાશન કિટથી લઈને ગરમ ખોરાક સુધી, સ્થળાંતર કામદારો માટે રોકડ, ઉપરાંત કોવિડ -19 ને રોકવા માટે કીટ આપવાનું કામ કરી રહ્યા છે. આ પહેલથી ઘણા લોકોને મદદ કરવામાં સફળતા મળી છે. અમને આશા છે કે વાયરસ સામે લડવામાં આજ રીતે નાના પગલા મદદરૂપ થશે. ‘

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અર્જુન કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મની સાથે ‘Star Vs Food’ શોમાં પણ પોતાની રસોઈ કુશળતા બતાવી રહ્યા છે. આ શો દરમિયાન અર્જુન કપૂરે તેમની પર્સનલ લાઇફને લગતી કેટલીક વાતો શેર કરી છે. તેમના માતાપિતા બોની કપૂર અને મોના કપૂરના ડિવોર્સથી લઈને પોતાના વધેલા વજન અને ફિટનેસ અંગે ખુલીને વાત કરી.

અર્જુન માતાપિતાના અલગ થવાનાં સમયે જમવામાં શાંતી ગોતી રહ્યા હતા. મેં ખાવાનું શરૂ કરી દિધુ હતું, અને જમવામાં ખૂબ આનંદ માણવા લાગ્યો. એક બિંદુ પછી જ્યારે તમને રોકવા માટે કોઈ ન હોય, ત્યારે તે છોડવું મુશ્કેલ બની જાય છે. એક એવો સમય હતો જ્યારે મને દમ હતો. હું 16 વર્ષની ઉંમરે 150 કિલોનો થઈ ગયો હતો. ફિલ્મ ‘ઇશ્કઝાદે’ માં પદાર્પણ કરતા પહેલા તેમને વજન 50 કિલોથી પણ વધારે પોતાનું વજન ઓછું કર્યું હતું.

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">