Pathankoatમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSFએ ફાયરિંગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પઠાણકોટના (Pathankoat) બામિયાલ સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. આ ડ્રોન બામિયાલ સેક્ટરના ડિંડા પોસ્ટ પર રવિવારે સવારે 6 વાગ્યે 10 મિનિટ પર દેખાયું હતું.

Pathankoatમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSFએ ફાયરિંગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
BSF
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 14, 2021 | 2:28 PM

પઠાણકોટના (Pathankoat) બામિયાલ સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. આ ડ્રોન બામિયાલ સેક્ટરના ડિંડા પોસ્ટ પર રવિવારે સવારે 6 વાગ્યે 10 મિનિટ પર દેખાયું હતું. BSFના જવાનોએ જેવું ડ્રોનને જોયું તેવું જ તેના પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ફાયરિંગ બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું. BSFએ આખા વિસ્તારમાં સર્ચ અભિયાન હાથ ધર્યું છે.

કોઈ હથિયાર અથવા અન્ય સામગ્રી છોડવા માટે આ તરફ ડ્રોન મોકલવામાં આવ્યો હતું કે કેમ તેની શોધખોળ ચાલુ છે. અથવા તેનો હેતુ ફક્ત તે તપાસવાનો હતો કે બીએસએફ એલર્ટ પર છે કે નહીં. સરહદ પર આ પ્રકારની પહેલી ઘટના નથી. પંજાબમાં બોર્ડર પર આવી ઘટનાઓ સતત બની રહી છે.

ચોકીના પ્રભારી તરસેમસિંહે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ દરેક શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ પર નજર રાખે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે શંકાસ્પદ છે તો પોલીસને તાત્કાલિક જાણ કરો. તે જ સમયે, એસએસપી પઠાણકોટ ગુલનીતસિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, બમિયાલ ક્ષેત્ર પાકિસ્તાનની નિકટતાને કારણે સંવેદનશીલ છે. પોલીસ અને BSF સુરક્ષા તંત્રને મજબૂત રાખવા માટે દરેક સમયે સતર્ક રહે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે. ગુપ્ત માહિતી અનુસાર, અન્ય 250 આતંકીઓ સરહદ પાર આવેલા આતંકવાદી મથકોથી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે.

સિંહે પાકિસ્તાન તરફ ઇશારો કરતાં કહ્યું કે સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ પેદા કરવા માટે પડોશી દેશના નકારાત્મક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સજ્જ છે અને તૈયાર છે. જમ્મુના પોલીસ મુખ્યાલય ખાતે યોજાનારી રમતગમત સ્પર્ધાના ઉદઘાટન કરતા પહેલા ડીજીપીએ કહ્યું કે, 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">