Viral Video : ‘થારા ફુફા અભી ઝિંદા હૈ…’ 102 વર્ષીય વરરાજા નીકળ્યો બેન્ડવાજા સાથે, કારણ છે ખાસ

પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'કાગઝ' જેવો જ એક કિસ્સો હરિયાણામાં (Haryana) પણ જોવા મળ્યો છે. અહીં એક 102 વર્ષના વૃદ્ધને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો, પછી જે થયું તે જાણવા જાવું છે.

Viral Video : 'થારા ફુફા અભી ઝિંદા હૈ...' 102 વર્ષીય વરરાજા નીકળ્યો બેન્ડવાજા સાથે, કારણ છે ખાસ
Duli Chand Haryana pension
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:37 AM

તમે સતીશ કૌશિકની ફિલ્મ ‘કાગઝ’ (Kaagaz) જોઈ જ હશે. જેમાં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં હતા. તેણે એક સામાન્ય માણસનું પાત્ર ભજવ્યું હતું. જેને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોતાની જાતને જીવંત સાબિત કરવા માટે, અભિનેતાને શું-શું કરવું પડે છે, આ તેની વાર્તા છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત હતી. હવે આવો જ એક કિસ્સો હરિયાણામાં (Haryana) પણ જોવા મળ્યો છે. અહીં એક 102 વર્ષના વૃદ્ધને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો, પછી તે વરરાજા બનીને ડીસી ઓફિસ પહોંચ્યો અને પોતાને જીવતો સાબિત કરવા માટે અનોખું સરઘસ કાઢ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં મામલો એવો છે કે, હરિયાણાના રોહતકના ગાંધરા ગામના રહેવાસી 102 વર્ષીય દુલીચંદને હરિયાણા સરકારે મૃત જાહેર કરી દીધા અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું. છેલ્લા 6 મહિનાથી તેઓ પેન્શન માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા હતા, પરંતુ કોઈ સુનાવણી ન થઈ, ત્યારબાદ તેમણે અનોખો રસ્તો અપનાવ્યો. તેઓ બેન્ડવાજા સાથે વરરાજા તરીકે ડીસી ઓફિસ પહોંચ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વીડિયોમાં તમે જોઈ શકો છો કે 102 વર્ષીય દુલીચંદ ઘોડાની ગાડી પર સવાર થઈને વરરાજા તરીકે ઉભો છે અને તેમની બાજુમાં ઘણા બેનર છે, જેમાં લખ્યું છે કે ‘હું જીવિત છું’, તો કેટલાક પર લખેલું છે કે ‘થારા’ ફુફા અભી જીંદા છે’. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ, કેવી રીતે વૃદ્ધો બેન્ડવાજા સાથે સરઘસ સાથે ડીસી ઓફિસ પહોંચ્યા………..

બુધવારે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે રોહતકમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, દુલીચંદનું છેલ્લું પેન્શન 2 માર્ચે આવ્યું હતું. જે બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દેવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, 102 વર્ષીય દુલીચંદ આપણી ધરોહર છે, તેમને માત્ર પેન્શન જ નહીં પરંતુ તમામ પ્રકારની સુવિધાઓ પણ સરકાર દ્વારા આપવી જોઈએ, કારણ કે હરિયાણામાં આટલી મોટી ઉંમરના બહુ ઓછા વૃદ્ધો બાકી છે. સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં વૃદ્ધ દુલીચંદે પણ કહ્યું કે ‘હું હજી જીવતો છું, હું મર્યો નથી’.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">