હવે Statue Of Unityને પ્રમોટ કરશે આંધ્ર પ્રદેશના ટ્રાવેલ એજન્ટ્સ, મળશે 15 ટકા કમિશન

સોમવારે પૂર્વ ગોદાવરીના એજન્ટો સાથે થયેલી વાતચીતમાં ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited: TGCL)એ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)ની પર્યટન સંભાવનાઓ વિશેની રજૂઆત કરી.

હવે Statue Of Unityને પ્રમોટ કરશે આંધ્ર પ્રદેશના ટ્રાવેલ એજન્ટ્સ, મળશે 15 ટકા કમિશન
ફાઇલ ફોટો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 30, 2021 | 11:17 PM

સોમવારે પૂર્વ ગોદાવરીના એજન્ટો સાથે થયેલી વાતચીતમાં ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited: TGCL)એ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)ની પર્યટન સંભાવનાઓ વિશેની રજૂઆત કરી. ટ્રાવેલ એજન્ટો અને એજન્સીઓને સંબોધન કરતા ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited : TGCL) ટૂરિઝમ ઓફિસર અજિત કુમાર શર્માએ કહ્યું છે કે, ‘અમારી રાજ્ય સરકાર આંધ્રપ્રદેશના ટ્રાવેલ એજન્ટોને ટીસીજીએલ (TGCL)માં નોંધણી કરાવા માટે આવકારી રહી છે, કોરોના બાદ અમે આંધ્રપ્રદેશના એજન્ટ્સને વધુમાં વધુ 15 ટકા કમિશન આપી શકીશુ.

“સામે, ટીસીજીએલ (TGCL) આંધ્રપ્રદેશ સ્થિત ટ્રાવેલ એજન્સીઓને તેમના સ્થાનિક પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે સમર્થન આપશે, જેમાં બે શક્તિપીઠ – દક્ષારામ અને પીઠપુરમ – જે ગુજરાતના લોકો માટેનું ફરવા લાયક મુખ્ય સ્થળ છે,” જે અજિત કુમારે જણાવ્યું હતું. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ આંધ્ર (Tours and Travels Association of Andhra : TTAA)ના પ્રમુખ કે.વિજય મોહન દ્વારા ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા ખાતરી આપવામાં આવી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

શક્તિપીઠોની મુલાકાત

“ગુજરાત અને કર્ણાટકના અંદાજિત 30,000 પ્રવાસીઓ દર મહિને પૂર્વ ગોદાવરી જિલ્લામાં દ્રક્ષરામમ અને પીઠપુરમ એમ બે શક્તિપીઠની મુલાકાત લેશે. બંને સ્થળોની ક્ષમતાઓનો ટુરિસ્ટ અજન્સીએ રેકોર્ડ રાખવો જોઈએ”

2022માં મુલાકાત લો આંધ્ર પ્રદેશની

વિજય મોહને કહ્યું કે, “અમે એક નવું અભિયાન ‘2022 આંધ્રપ્રદેશની મુલાકાત લો’ શરૂ કર્યું છે, જેમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવાના લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે, કારણ કે કોરોના મહામરીના કારણે પર્યટન ક્ષેત્ર પર ખરાબ અસર પડી છે. તેને સુધારવા માટે આંધ્ર પ્રદેશ ટૂરિઝમ વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવશે, જેથી ઠપ થયેલા પ્રવાસીય સ્થળો અને તેની સાથે જોડાયેલી રોજગારીને વેગ આપવા માટે શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા લાભોને લઈને ટ્રાવેલ એજન્ટોને એપી ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી (AP Tourism Development Authority) પાસે નોંધણી કરાવી દેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા ગુજરાતીઓએ કરી હોળીની ઉજવણી 

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">